By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આર્થિક સેલ દ્વારા બાપુનગર વિધાનસભામાં તિરંગા યાત્રા યોજાઈ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > આર્થિક સેલ દ્વારા બાપુનગર વિધાનસભામાં તિરંગા યાત્રા યોજાઈ
અમદાવાદગુજરાત

આર્થિક સેલ દ્વારા બાપુનગર વિધાનસભામાં તિરંગા યાત્રા યોજાઈ

Web Editor Panchat
Last updated: August 13, 2022 8:49 pm
Web Editor Panchat Published August 13, 2022
Share
SHARE

આર્થિક સેલ દ્વારા બાપુનગર વિધાનસભામાં તિરંગા યાત્રા યોજાઈ

આઝાદી ના અમ્રૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આર્થિક સેલ કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં સરસપુર રખિયાલ વોર્ડ માં 165 ફૂટ ના તિરંગા સાથે વિશાળ તિરંગા પદ યાત્રા 13-08-2022 ને શનીવાર નું આયોજન કરાયું હતું જે પાર્શ્વનાથ પાર્ક અનીલસ્ટાર્ચ મિલ રોડ
પાર્શ્વનાથ પાર્ક તપોવન સોસાયટી ,આધુનિક પાર્ક થી શારદાબેન હોસ્પિટલ થી પરત પાર્શ્વનાથ પાર્ક સુધી ની પદયાત્રા યોજાઈ હતી જેમાં કર્ણાવતી મહાનગર ના પ્રદેશ ઉપાધ્યક્ષ પૂર્વ ગૃહ રાજય મંત્રી ગોરધનભાઈ ઝડફીયા ,
અધ્યક્ષ અમિતભાઈ શાહ ,મહામંત્રી જીતુભાઈ ભગત , મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ,મહામંત્રી પરેશભાઈ લાખાણી, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા પ્રદેશ સંયોજક આર્થિક સેલ પ્રેરકભાઈ શાહ, શાસક પક્ષ નેતા ભાસ્કરભાઈ ભટ્ટ બાપુનગર વિધાનસભા પ્રભારી શ્રી વિષ્ણુભાઇ પટેલ સરસપુર રખિયાલ વોર્ડ નાપ્રભારી બીપીનભાઈ પટેલ કાઉન્સિલર દિનેશભાઈ કુશવાહા , મંજુલા બેન ઠાકોર , ભારતીબેન વાણિયા ગુજરાત આર્યુવેદીક બોર્ડ ના ચેરમેન ડો હસમુખ સોની
વોર્ડના પ્રમુખ,ધીરુભાઈ બારોટ  ,મહામંત્રી , સંગઠન હોદેદારો ,મહિલા મોરચાના કાર્યકરો કલ્પનાબેન ભટ્ટ ,ચંદ્રિકાબેન પટેલ ,શર્મિષ્ઠાબેન વ્યાસ ,રૂપલબેન ઠાકોર ,નયનાબેન મકવાણા ,જ્યોત્સ્નાબેન ભાવસાર  ,ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં દેશ પ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ના પગલે પૂર્વ સાંસદ હરીન પાઠકે મણિનગર સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

TAGGED:bjp karnvati mahangarsarsapur rakhiyal ward
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?