By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
અમદાવાદગુજરાત

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

Web Editor Panchat
Last updated: July 6, 2022 9:27 pm
Web Editor Panchat Published July 6, 2022
Share
SHARE

 

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

ગુજરાતમાં ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે ભારતિય જનતા પાર્ટી રાજ્યાના 50 લાખ પરિવારમાં જઇને જનસંપર્ક કરશે, આ જન સંપર્કમાં તેઓ ભાજપને લઇને મતદારો શુ માને છે તેને લઇને સર્વે કરાશે

ખાસ કરીને મતદારોમાં જો અણગમો હોય તો કયા કારણોસર અણગમો છે, તેના કારણો  નક્કી કરીને તેને દુર કરવાનો પ્રયત્ન કરાશે, એટલે કે આમ આદમી પાર્ટી અને કોગ્રેસ સામે મોરચો માંડવા ભાજપે નવી રણનિતી બનાવી છે

કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર 

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ જ્યારે 182 સીટો જીતવાના નેમ સાથે આ વખતે મેદાને ઉતર્યા છે,,ત્યારે તેઓ એ તમામ રીતી નિતી અપનાવી રહ્યા છે જે રાજનિતીમાં અપનાવી શકાય, એક તરફ તેઓ સંગઠનની શક્તિ વધારવા માટે સદસ્યતા અભિયાનમાં ગુજરાતને નંબર વન બનાવી રહ્યા છે, તો બીજી બાજુ થીમ સોંગ લોંચ કરીને કાર્યકર્તાઓમાં જોશ ભરી રહ્યા છે, જેમાં સરકારની યોજનાઓ સંગઠનની કામગીરીને ભરપુર દર્શાવવામાં આવી રહી છે, ભાજપ પ્રદેશ પ્રમુખને એ વાતની સારી રીતે ખબર છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સમાન્ય જરુરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસામાને છે તેને લઇને જનતા ત્રસ્ત છે, બીજી તરફ લોકોની આવકમાં કમી આવી છે, અને ખર્ચો વધ્યો છે,  બીજી તરફ આમ આદમી પાર્ટીની મફતની સ્કીમ યોજનાથી પણ ભાજપ પરેશાન છે,

ભારતિય જનતા પાર્ટીને એ વાતનો અહેસાસ છે કે જો કેજરીવાલનો મફત વિજળી, પાણી,  શિક્ષણ આરોગ્ય  જેવી વાતો લોકોના મનમાં ઘર કરી ગઇ તો ભાજપની 150 સીટો જીતવાના સ્વપ્ન તુટી જશે અને કદાજ ભાજપની હાર પણ થઇ શકે છે,  પરિણામે ભાજપ હવે ઘરે ઘરે જઇને લોકોના મતવ્યો લેવા માંગે છે, જેમાં ભારતિય જનતા પાર્ટી સરકારની કઇ યોજનાઓ તેમને ગમે છે, કઇ બાબત નથી ગમતી,તેવી બાબતોનો સર્વે કરાશે, અને માનવામાં આવે છે છે કે આ સર્વેમાંથી ભાજપ પોતાનુ ચૂંટણી ઢંઢંરો કહો કે પછી સંકલ્પ પત્ર તે પણ બનાવશે,

બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા

પણ પાટીલ સાહેબની આ વાતમાં પણ એક પેંચ છે કારણ કે જે રીતે મોધવારી લોકોને નડી રહી છે તેને દુર  કરવા માટે જરુરથી મતદારો કહેશે, તો શુ ભારતિય જનતા પાર્ટી પણ ગુજરાતમાં કેજરીવાલ મોડેલ ઉપર આવવા મજબુર

થવુ પડશે કે પછી હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જીદ જેવા મુદ્દાઓને આગળ વધારીને તેઓ ચૂટણી માટે રણનિતી બનાવશે, પણ એક વાત જરુર છે જે ભાજપ માટે આમ આદમી પાર્ટી જે રીતે પડકાર બનીને આવી છે તેનાથી

ભાજપના ટેન્શનમાં વધારો તો થયો જ છે, અને આ સર્વે એ વાતનો પુરાવો છે,

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPBJPc r patilELECTION 2022Featuredgujaratpmmodi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?