રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેમી કન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલો સંકલ્પ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમે ‘ગુજરાત ફર્સ્ટ’ની નીતિને આગળ ધપાવી છે :અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી
૨૦ વર્ષનો વિશ્વાસ-ર૦ વર્ષનો વિકાસ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી…
છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ પેપર લીક થયા છે, અમે આ તમામ કેસ ખોલીશું અરવિંદ કેજરીવાલ
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી ગુજરાતમાંથી…
દિલ્હીમાં વકીલોની માંગ હતી કે તેમની ચેમ્બરની વીજળી ફ્રી કરવામાં આવે, અમે વકીલોની ચેમ્બરની વીજળી ફ્રી કરી છેઃ અરવિંદ કેજરીવાલ
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલો સાથે સંવાદ કર્યો. વકીલોની સુરક્ષા…
ગુજરાતના નેતાઓને કહો કે પ્રોટોકોલ તોડીને જનતાની વચ્ચે જાય: અરવિંદ કેજરીવાલ
આપ'ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકના ઘરે ભોજન ગ્રહણ કર્યું. રીક્ષાચાલકનું…
ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર
વિશ્વાસથી વિકાસ યાત્રા - ઝાલોદ પ્રાંત કક્ષા કાર્યક્રમ- દાહોદ રાજ્ય કક્ષાના મંત્રી…
ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે "વિશ્વાસ થી વિકાસ યાત્રા" પ્રાંત કક્ષાના કાર્યક્રમનું કરાયું…
કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ કામોનું ખાતમુહુર્ત: ૧.૧૪ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ પૂર્ણેશ મોદી વાહનવ્યવહાર મંત્રી
વિશ્વાસ થી વિકાસ યાત્રા"-કામરેજ જિ.સુરત કામરેજ ખાતે 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત કામરેજ…
ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલ
ભાવનગર જિલ્લામાં વીજ ઇન્ફ્રાસ્ટ્રકચર ૪૭૦ કરોડના ખર્ચ સુધારવામાં આવશે : ઉર્જામંત્રી મુકેશભાઇ…
ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા…