By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રોહિત સમાજને બીજેપીએ ઓછી ટિકિટો આપતા ભારોભાર નારાજગી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રોહિત સમાજને બીજેપીએ ઓછી ટિકિટો આપતા ભારોભાર નારાજગી
ગાંધીનગરગુજરાતરાજકારણ

રોહિત સમાજને બીજેપીએ ઓછી ટિકિટો આપતા ભારોભાર નારાજગી

Web Editor Panchat
Last updated: November 13, 2022 8:46 pm
Web Editor Panchat Published November 13, 2022
Share
SHARE

રોહિત સમાજને બીજેપીએ ઓછી ટિકિટો આપતા ભારોભાર નારાજગી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઇ બીજેપી એ 182 પૈકી 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે અનુસૂચિત જાતિની 13 બેઠકો ના ઉમેદવારો બીજેપીએ જાહેર કરી દીધા છે જેમાં ભાજપે વણકર સમાજને દસાડા ,ઇડર ,ગઢડા ,બારડોલી ,રાજકોટ ગ્રામ્ય ,કાલાવડ ,કોડીનાર ,અને વડગામ ગાંધીધામ
ફાળવી છે ત્યારે રોહિત સમાજને વડોદરા સીટી અને કડી બેઠક જયારે અમદાવાદમાં અસારવા બેઠક વાલ્મિકી સમાજને ફાળવી છે..ત્યારે સૂત્રોની વાત માનીએ તો વણકર સમાજની 20 લાખ વસ્તી છે .રોહિત સમાજની અંદાજિત 25 લાખ વસ્તી છે છતાં માત્ર બે બેઠકો ફાળવી છે જેને લઇ ને રોહિત સમાજના બુથથી લઈને પ્રદેશના નેતાઓમાં નારાજગી જોવા મળે છે જેની સીધી અસર ચૂંટણી ના પરિણામ પડી શકે છે તેમ તેમણે નામ નહીં લખવાની શરતે કહ્યું હતું.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે રોહિત સમાજ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ માં ગાંધીનગરમાં શક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું જોકે તેમ છતાં રોહિત સમાજની લાગણીને ધ્યાને લેવાઈ નથી..વર્ષ 2017માં રોહિત સમાજ ને ભાજપે ગઢડા ,કડી, દાણીલીમડા વડગામ અને વડોદરા સીટી સહીત પાંચ બેઠકો આપી હતી ત્યારે બીજેપીએ માત્ર બે બેઠકો રોહિત સમાજને આપી હતી જેને લઈને ભાજપમાં સક્રિય રોહિત સમાજના કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે..ત્યારે તેની અસર ચૂંટણીના પરિણામો પડે તેવી દહેશત નામ નહીં લખવાની શરતે વ્યક્ત કરી રહ્યા છે..

You Might Also Like

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો

અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાત જુનાગઢ જુનાગઢ રાજકારણ
સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન
ગુજરાત રાજકોટ
અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
પ્રતિકાત્મક ફોટો
ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો
ગુજરાત ભાવનગર
પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા
અમરેલી ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?