By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ
અમદાવાદગુજરાત

ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ

Web Editor Panchat
Last updated: April 29, 2022 8:12 pm
Web Editor Panchat Published April 29, 2022
Share
SHARE

ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ

ગુજરાતમાં ભાજપ હવે હાર્ડકોર હિન્દુત્વ ઉપર ચૂંટણી લડવા માટે રણનિતિ ઘડી રહી છે,,જેના માટે આર એસ એસ પ્રચારકો અલગ રીતે સક્રીય છે
સુત્રોની માનીએ તો રાષ્ટ્રિય સ્વય સેવક સંધની ઇચ્છા છેકે આ વખતે જે ગુજરાતમાં હાર્ડકોર હિન્દુત્વ વાળા ઉમેદવારોને જ ટિકીટ આપવામાં આવે.
જેના માટે સંઘ વિધાનસભા પ્રમાણે ખાનગી રાહે એવા નેતાઓ અને કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી રહ્યુ છે, મતલબ કે કોંગ્રેસી ગોત્ર અને તુષ્ટીકરણમાં
માનતા નેતાઓને ટિકીટ આપવાના તરફેણમાં સંધ નથી,

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

હિન્દુત્વની લહેરમાં ભાજપ લડશે ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભા ચૂટણીની ગણતરીના મહિનાઓ બાકી છે,,ત્યારે હિન્દુત્વની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ફરી એક વાર
ભાજપ ફરી એક વાર હિન્દુત્વ સાથે રાષ્ટ્રવાદનો પ્રયોગ કરવા તૈયાર છે, જેમાં સંધ રણનિતિની દૃષ્ટિએ મદદ કરી રહ્યુ છે
સુત્રોની માનીએ તો આ વખતે સંધના પ્રચારકો અને પદાધિકારીઓની ભુમિકા મહત્વની રહેવાની છે, એમાય ચુનંદા પદાધિકારીઓને
ઉમેદવારો માટેની જવાબદારી સોપાઇ છે, તેમનુ મુખ્ય કામ વિધાનસભામાં કોણ સારો ઉમેદવાર બની શકે છે,
જરુરી નથી કે તે ભાજપ સાથે જોડાયેલો હોય, તે સંધ પરિવારની ભગીની સંસ્થા સાથે જોડાયેલો હોય,
સમાજિક અને રાજકીય પ્રભાવ ધરાવતો હોય, ચુસ્ત હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ માનતો હોય તેવા મહાનુભાવો સાથે સંપર્ક વધારી રહ્યા છે
જેથી જરુર પ્રમાણે આવા ઉમેદવારોને વિકલ્પ તરીકે વિધાનસભામાં ટિકીટ આપી શકાય,,

ગુજરાતમાં ધર્માન્તરણ અટકાવવા આર એસ એસ કરશે સંત સમ્મેલન

સુત્રોની માનીએ તો થોડા સમય પહેલા જ સંધના વરિષ્ઠ આગેવાનો અને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની બેઠક મળી હતી
જેમાં કેવા પ્રકારના ઉમેદવારોને ટિકીટ આપવી અને કેવા પ્રકારના ઉમેદવારોને ટીકીટ ન આપવી તેને લઇને
વિસ્તારથી ચર્ચા થઇ છે,

પીએસઆઇના પરિણામને લઇને યુવરાજ સિહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ

કેવા પ્રકારના ઉમેદવારોને ટિકીટ મળશે !

સંધ સાથે સંકળાયેલા આગેવાન
સંધ પરિવારની સંસ્થા સાથે જોડાયેલા હોવા જોઇએ
સંધ શિક્ષા વર્ગ કરેલો હોય તેને પ્રાધાન્યતા અપાશે
સંધના વિચારધારા સાથે જોડાયેલો હોવો જોઇએ
કટ્ટર હિન્દુત્વ અને રાષ્ટ્રવાદમાં માનતા હોવા જોઇએ
ઇમાનદાર હોય પ્રમાણિક હોય અને જનતાને સમર્પિત હોય તેવા ઉમેદવારોને ટિકીટમાં પ્રાધાન્યતા
પ્રોફેશનલ્સને અપાસે પ્રાધાન્યતા

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો

કોને ટિકીટ નહી અપાય !
અસમાજીક તત્વોને ટિકીટ નહી મળે
કોગ્રેસી ગોત્ર ધરાવતા નેતાઓને ટિકીટ મળવાની સંભાવના ઓછી
જે નેતાઓ અસમાજીક તત્વો સાથે સંબધ ધરાવતા હશે તેમને પણ નહી મળે ટિકીટ
ભ્રષ્ટાચારીની ઇમેજ ધરાવતા નેતાઓને નહી મળે ટીકીટ
તુષ્ટીકરણની નિતીમાં માનતા નેતાઓને ટીકીટ નહી મળે
જાતિવાદ અને કોમવાદમાં માનતા નેતાઓને નહી મળે ટીકીટ

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

તૈયાર થઇ રહ્યો છે રિપોર્ટ

વિધાનસભા પ્રમાણે નેતાઓની ઇમેજ કેવી છે
તેમના સમાજિક સર્કલ કેવા લોકો સાથે છે
લધુમતી સમાજના અસમાજીક તત્વો સાથે સબંધ હશે તો તેનો રિપોર્ટ પણ કરાશે
દારુ,જુગાર સહિતના બદીઓમાં સંકડાયેલા છે કે કેમ
ચારિત્ર્યહિનતા અંગે પણ રિપોર્ટમાં થશે ઉલ્લેખ

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

You Might Also Like

હર્ષ સંઘવીની પોલીસે ગેંગરેપના પોસ્ટર લગાવી સીએમ ભુપેન્દ્ર પટેલની નાક કાપી ! ગેંગ રેપ માટે પોલીસ જવાબદાર નહી

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

TAGGED:2022 electionAAJTAKabpasmitaBJPCongressdivybhaskarFeaturedgujarat assemblygujarat samacharHINDUTVmuslimpmmodirsssandeshtv9
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
gujarat religion દેવભૂમિ દ્વારકા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?