By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપનો એક જ મંત્ર છે ભ્રષ્ટાચાર કરો અને ભ્રષ્ટાચાર કરનારાઓને બચાવોઃ ઇસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપનો એક જ મંત્ર છે ભ્રષ્ટાચાર કરો અને ભ્રષ્ટાચાર કરનારાઓને બચાવોઃ ઇસુદાન ગઢવી
અમદાવાદગુજરાત

ભાજપનો એક જ મંત્ર છે ભ્રષ્ટાચાર કરો અને ભ્રષ્ટાચાર કરનારાઓને બચાવોઃ ઇસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: July 18, 2022 6:30 pm
Web Editor Panchat Published July 18, 2022
Share
SHARE

તૂટેલા રસ્તાઓ પરથી સ્પષ્ટ દેખાય છે કે રસ્તાના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છેઃ ઇસુદાન ગઢવી

ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ભાજપ સરકાર બચાવી રહી છેઃ ઇસુદાન ગઢવી

કરોડો રૂપિયાના રસ્તા તૂટવા નો મતલબ છે કે જનતા ના ટેક્સ ના કરોડો રૂપિયા વેડફાયાઃ ઇસુદાન ગઢવી

ભાજપનો એક જ મંત્ર છે ભ્રષ્ટાચાર કરો અને ભ્રષ્ટાચાર કરનારાઓને બચાવોઃ ઇસુદાન ગઢવી

આ વખતે આમ આદમી પાર્ટી ને ચૂંટીને ગુજરાતની જનતા ભાજપને સત્તા થી રોડ પર લાવશેઃ ઇસુદાન ગઢવી

આટલું બજેટ હોવા છતાં, અત્યાર સુધી શહેરમાં VIP રોડ જેવા રસ્તા કેમ નથી?: ઇસુદાન ગઢવી

મોંઘાદાટ વાહનોમાં ફરતા ભાજપના નેતાઓને તૂટેલા રસ્તા ની કોઈ ચિંતા નથી, સામાન્ય લોકોને જ તમામ તકલીફો ભોગવવી પડે છેઃ ઇસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડા ઓ અને તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને સતત રોડ અકસ્માત નો ખતરો રહે છે અને આ રસ્તાઓ સુધારવા માટે રાજ્ય સરકાર અને ભાજપ શાસિત વિવિધ મહાનગરપાલિકા ઓ દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર ગુજરાત ના રસ્તાઓ અને ગટરો ની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે પ્રિ-મોન્સુનના નામે કોઈ પણ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. એવું લાગે છે કે અધિકારીઓ અને રાજકારણીઓ પ્રિ-મોન્સુન મીટીંગ ના નામે ભ્રષ્ટાચાર કરવા માટે ભેગા થતા હતા. આજે જરૂર છે કે મહાનગરપાલિકા અને સરકાર દ્વારા રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ભ્રષ્ટ ભાજપ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બચાવવા માં લાગેલા છે.

ભાજપનું એક જ મોડલ છે કે જે કોઈ ભ્રષ્ટ છે તેને ગમે તે ભોગે બચાવવો પડશે. તેથી જ આજે કોન્ટ્રાક્ટરો આવા નબળા રસ્તા ઓ બનાવે છે. પછી એ જ રસ્તા ઓ રિપેર કરવાના નામે લાખો કરોડો રૂપિયા પાછા ખર્ચી નાખવામાં આવે છે અને આ રસ્તા ઓ રિપેર કરવાનું કામ પણ જે ભાજપની નજીક છે એ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં તૂટેલા રસ્તાઓ ને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ સત્તાના નશામાં ધૂત ભાજપને ન તો લોકોનો આક્રોશ દેખાય છે કે ન તો લોકોની સમસ્યા, તેમને માત્ર તેમની સત્તા અને તેમના કોન્ટ્રાક્ટરોની સલામતીની ચિંતા છે.

શહેરમાં 2635 કિ.મી. રોડ પર વારંવાર ખોદકામ અને અન્ય સમસ્યાઓના કારણે દર વર્ષે 1000 કિ.મી. રોડ બગડે છે કે તૂટી જાય છે, તેનાથી મોંઘાદાટ વાહનોમાં ફરતા ભાજપના નેતાઓને કોઈ ફરક પડતો નથી, તમામ સમસ્યાઓ સામાન્ય પ્રજાને ભોગવવું પડે છે. સૌ જાણે છે કે દર વર્ષે વરસાદને કારણે રોડની હાલત ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

જેટલું બજેટ ની રકમ આપવામાં આવે છે, એટલામાં શહેરમાં VIP રોડ જેવા રસ્તા પણ બની શકે છે. પરંતુ જનતાને સુવિધા આપવાની નિયત ભ્રષ્ટ ભાજપમાં નથી. ભાજપના લોકોની ખરાબ નીતિઓ અને ઈરાદાઓને કારણે લોકો ના માથે હંમેશા અકસ્માતનો ભય રહે છે. દર વર્ષે ઈમાનદારીથી ટેક્સ ભર્યા પછી પણ ગુજરાતમાં કોઈને સારા રસ્તા મળવાનું પણ નસીબ નથી.

પરંતુ, વર્ષોથી જનતા આ બધું જોઈ રહી છે અને ભોગવી રહી છે. ગુજરાતમાં ભાજપના ખરાબ ઈરાદા હવે સૌ કોઈ જાણે છે. આ વખતે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટી જેવો સારો વિકલ્પ છે, જેણે દિલ્હીમાં જનતા માટે શ્રેષ્ઠ કામ કરીને દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. એટલે આ વખતે આમ આદમી પાર્ટી ને ચૂંટીને ગુજરાતની જનતા ભાજપને સત્તા થી રોડ પર લાવશે અને ગુજરાતમાં સુશાસન સ્થાપવાનું પ્રથમ પગલું ભરશે.

 કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ

આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇસા ના કેમ સર્જાયા દૃશ્યો

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPBJPCORPORETIONisudan
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?