By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્યના નગરો-મહાનગરોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમિનીટીઝના કોઇ કામ નાણાંના અભાવે અટકવા નહિ દેવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજ્યના નગરો-મહાનગરોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમિનીટીઝના કોઇ કામ નાણાંના અભાવે અટકવા નહિ દેવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરગુજરાત

રાજ્યના નગરો-મહાનગરોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમિનીટીઝના કોઇ કામ નાણાંના અભાવે અટકવા નહિ દેવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Web Editor Panchat
Last updated: April 27, 2022 8:05 pm
Web Editor Panchat Published April 27, 2022
Share
SHARE

રાજ્યના નગરો-મહાનગરોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમિનીટીઝના કોઇ કામ નાણાંના અભાવે અટકવા નહિ દેવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓ, સત્તામંડળોને સર્વાંગી વિકાસના કામો માટે કુલ ૧૧૮૪ કરોડ રૂપિયાના ચેક અર્પણ નો ગૌરવશાળી સમારોહ સપંન્ન

ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી

મુખ્યમંત્રી
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસ કામો અટકયાં નથી
નાનામાં નાના-છેવાડાના માનવીની સુવિધા-સુખાકારીના કામોને અગ્રતા આપીએ છીયે
રાજ્યના વિકાસને જનહિત કામોથી વધુ ઊંચાઇએ લઇ જવા આહવાન

સર્વાંગી વિકાસ કામો માટે ફાળવાયેલી રાશિ
મહાનગરપાલિકાઓ
અમદાવાદ – રૂ. ૩પ૪.૮પ કરોડ
સુરત રૂ. ર૮૯.૬૬ કરોડ
વડોદરા રૂ. ૧૦૮.૬૧ કરોડ, રાજકોટ – રૂ. ૮૬.૯૦ કરોડ, ભાવનગર રૂ. ૪૦.૧૧ કરોડ, જામનગર – રૂ. ૩૮.૦૧ કરોડ, જૂનાગઢ – રૂ. ૧૯.૯ર કરોડ, ગાંધીનગર રૂ. ર૦.૪૪ કરોડ

શહેરી વિકાસ સત્તામંડળો – રૂ. ૩૬ કરોડ

નગરપાલિકાઓ
અ – વર્ગની રર નગરપાલિકા રૂ. પપ કરોડ
બ – વર્ગની ૩૦ નગરપાલિકા રૂ. ૪પ કરોડ
ક – વર્ગની ૬૦ નગરપાલિકા રૂ. ૬૭.પ૦ કરોડ
ડ – વર્ગની ૪૪ નગરપાલિકા રૂ. રર કરોડ

ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા !

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમીનીટીઝની સુવિધાના કોઇ કામ નાણાંના અભાવે અટકશે નહિં તેવી સ્પષ્ટ નેમ દર્શાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસ કામો અટકયાં નથી અને નાનામાં નાના માનવીની જરૂરિયાતોનો વિચાર કરીને તેમણે ફ્રી વેક્સિનેશન, ફ્રી રાશન વગેરે માટે નાણાંની કોઇ કમી આવવા દીધી નથી
મુખ્યમંત્રી રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નગરો-મહાનગરો તથા શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસ કામો માટેના કુલ ૧૧૮૪ કરોડ રૂપિયાના વિવિધ ચેક વિતરણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા
આ સમારોહમાં રાજ્યની ૮ મહનગરપાલિકાઓને સમગ્રતયા રૂ. ૯પ૮.પ૦ કરોડ, અ-વર્ગની રર નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ર.પ૦ કરોડ પ્રમાણે કુલ રૂ. પપ કરોડ, બ-વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧.પ૦ કરોડ પ્રમાણે કુલ રૂ. ૪પ કરોડ તથા ક-વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ ૧ર લાખ પ્રમાણે રૂ. ૬૭.પ૦ કરોડ તેમજ ડ-વર્ગની ૪૪ નગરપાલિકાઓને દરેકને રૂ. પ૦ લાખ લેખે રૂ. રર કરોડ એમ કુલ ૧૮૯.પ૦ કરોડ રૂપિયાના ચેક વિવિધ વિકાસ કામો માટે અપર્ણ કરવામાં આવ્યા હતા.
ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયા તેમજ રાજ્ય સરકારના દંડક પંકજ દેસાઇ અને મહાનગરોના મેયર, ઉપ મેયર, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો વગેરે આ સમારોહમાં જોડાયા હતા.

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ


ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન દેશના છેવાડાના માનવી, ગરીબ અંત્યોદયના સર્વગ્રાહી વિકાસ માટે દિવસ-રાત પરિશ્રમ રત છે તેમાંથી પ્રેરણા લઇ રાજ્યના વિકાસને જનહિત કાર્યોથી વધુ ઊંચાઇએ લઇ જવા પણ આ તકે આહવાન કર્યુ હતું.
તેમણે ઉમેર્યુ કે, વિકાસ કામો માટેનું ભંડોળ શહેરી સત્તાતંત્રના બેંક ખાતામાં ડી.બી.ટી થી જ સીધું જમા થવાનું છે. વડાપ્રધાનશ્રીએ આ પારદર્શી અને ઝડપી કાર્યપ્રણાલિ વિકસાવી છે અને પરિણામે વિકાસ કામોમાં વધુ ગતિ, ગુણવત્તા આવી છે.
મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર તથા અધિકારીઓ વચ્ચે સંકલન જાળવીને નાગરિકોને શ્રેષ્ઠત્તમ સુખાકારી-સુવિધા આપતા કામોમાં ગતિ આવે તે જોવા પણ અનુરોધ કર્યો હતો.
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯થી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, વીજળી, આરોગ્ય અને સ્વચ્છતા માટે વિકાસ ગ્રાન્ટ આપવાની નવી કેડી કંડારી છે.

હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર

જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યો માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂા.૧૧૮૪ કરોડની માતબર રકમ નગરો, મહાનગરોને અપાઇ છે.
છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે, વિકાસની રાહમાં કોઇ પાછળ રહી ન જાય તે માટે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કામો સત્વરે મંજૂર કરવાની પણ ખાસ સુચના આપી છે તેમ જણાવી મંત્રી મોરડીયાએ મુખ્યમંત્રીનો આ પ્રસંગે આભાર માન્યો હતો.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯થી શહેરી વિકાસ વિભાગ હેઠળ વિકાસ કામો માટે રૂ.૨૨ હજાર કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૨૨૪૨ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂા.૩૦૮૩ કરોડ અને ચાલુ વર્ષના બજેટમાં શહેરોના વિકાસ માટે રૂા.૩૮૦૫ કરોડની માતબર રકમ ફાળવી છે.
તેમણે કહ્યું હતું કે શહેરોમાં અત્યાર સુધીમાં કુલ ૫.૬૦ લાખ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય, કુલ ૧૩૭૪ પૈકી ૧૨૫૦ વોર્ડમાં ઘન કચરાનો નિકાલ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮. ૬૧ લાખ મંજૂર કરેલા આવાસોમાં થી ૫.૮૮ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરી બસ પરિવહન યોજના હેઠળ બસોની ૫૦ ટકા સબસીડી, ઇ-નગર પોર્ટલ હેઠળ ૧૧ સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરોના વિકાસ માટે આ વર્ષે ૧૦૦ ટી.પી. ના લક્ષાંક સામે અત્યાર સુધીમાં ૩૬ને મંજૂરી આપી દેવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનરશ્રી રાજકુમાર બેનીવાલે આભાર વિધિ કરી હતી.

કલોલના લાંચિયા અધિકારી ઉપર કયા પ્રધાનના ચાર હાથ !

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.૩૫૪.૮૫ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ.૨૮૯.૬૬ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.૧૦૮.૬૧ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૮૬.૯૦ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૪૦.૧૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૮.૦૧ કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ.૧૯.૯૨ કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.૨૦.૪૪ કરોડ જ્યારે ૮ સત્તામંડળો માટે રૂા.૩૬ કરોડના ચેક ફળવાયા હતા.
આ ચેક અર્પણ સમારોહ પ્રસંગે વિવિધ મહાનગરપાલિકાના મેયર ઉપમેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનો, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તા, હાઉસિંગ વિભાગના સચિવ રાકેશ શંકર, મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાઓના અને નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra patelDIVYBHAKARguajratgujarat samacharNarendra Modisandesh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?