By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના આ મોટો કોલેજો પાસે નથી ફાયર સેફ્ટી, હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતના આ મોટો કોલેજો પાસે નથી ફાયર સેફ્ટી, હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન
અમદાવાદગુજરાત

ગુજરાતના આ મોટો કોલેજો પાસે નથી ફાયર સેફ્ટી, હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન

Web Editor Panchat
Last updated: August 17, 2022 8:26 pm
Web Editor Panchat Published August 17, 2022
Share
SHARE

હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન

અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ગુજરાત યુનિવર્સિટી, જીએલએસ યુનિવર્સિટી જેવી ખ્યાતી પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થિઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના માટે માઠા સમાચાર છે, તેઓ જે બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહ્યા છે,તેમાં ફાયર સેફ્ટી જ નથી, જેથી જો આગ લાગે તો નિશ્ચિત મોટી ખુવારી સર્જાઇ શકે છે,તેના માટે યુનિવર્સિટી સહિત કોલેજો તો જવાબદાર છે સાથે ફાયર વિભાગના અધિકારીઓની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે,

સુરતની તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં 24મે 2019ના દિવસે આગ લાગવાની લાગવાની ઘટના બની હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો દુર્ધટનાનો બન્યા હતા, જેની સાથે જ તત્કાલિન વિજય રુપાણીની સરકાર એક્શનમા આવી ગઇ હતી, અને ખાસ ફાયર પોલીસી પણ બનાવવામાં આવી હતી, અને સમગ્ર રાજ્યમાં તમામ શાળા કોલેજો હોસ્પિટલ્સ કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં ફાયર સેફ્ટીના સાધનોથી લઇ એનઓસી બાબતે  ચકાસણી પણ હાથ ધરાઇ હતી, જો કે સ્થિતિ ઠેરની ઠેર છે, અમદાવાદના સમાજ સેવક યુવરાજ સિહ રાઠોડે શહેરના કોલેજોમાં ફાયર સેફ્ટીની સ્થિતિ તપાસવા માટે એક આરટીઆઇ કરી હતી અને દસ જેટલી શૈક્ષણિક સંસ્થાઓની માહિતી માંગી હતી જેમાં બે યુનિવર્સિટી જેમાં ગુજરાત યુનિવર્સીટી અને જીએલએસ યુનિવર્સીટીનો સમાવેશ થાય છે,, ત્યારે ફાયર વિભાગે જે જવાબ આટીઆઇમાં આપ્યો છે તે ખુબજ ચોંકાવનારો છે,  જેે આ કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ, સ્ટાફ અને વાલીઓ માટે ચિન્તાજનક છે,,

યુવરાજ સિહની માનીએ તો માહિતી પ્રમાણે

ગુજરાત યુનિવર્સીટી અને તેના તમામ ભવનો

જીએલએસ યુનિવર્સીટી

એચ કે આર્ટ્સ કોલેજ

સીયુ શાહ કેમ્પસ ઇન્કમટેક્ષ

એસ વી આર્ટ્સ કોલેજ કેમ્પસ(લાલ દરવાજા)

નવ ગુજરાત કોમર્સ કોલેજમાં

કોઇ પણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો પણ નથી,

મહત્વની વાત એ છે કે યુવરાજ સિહે સવાલો પુછ્યા હતા કે શુ આ સંસ્થા દ્વારા ફાયર સેફ્ટીની એનઓસી બાબતે કોઇ અરજી કરેલી છે, અથવા તમે અરજી બાદ કોઇ સ્થળ નિરિક્ષણ કર્યુ છે, જો અરજી ના કરી હોય તો ફાયર વિભાગે કોઇ પગલા લિધા છે કે કેમ,,

મહત્વપુર્ણ બાબતે એ છે કે જ્યારે યુવરાજ સિહે આરટીઆઇ કરી ત્યારે ફાયર વિભાગે નોટિસ આપીને આ  છ સંસ્થાઓને ફાયર સેફ્ટી માટે નોટિસ મોકલીને પોતાની જવાબદારી પુર્ણ કરી લીધી છે,

આમ જે રીતે તંત્રની રેઢીયાળ નીતિ છે તેનાથી અવશ્ય પણે લાગે  છે કે તંત્ર પોતે તો કઇ કરતું નથી અને કોઇ તેમનું ધ્યાન દોરે તો પણ કોઇ પગલા લેતું નથી એનાથી આવશ્ય લાગે છે કે હાઇકોર્ટ ભલે આદેશો કરે,, પણ તંત્રને ન તો સામાન્ય લોકોની પડી છે,, ન તો વિદ્યાર્થીઓની,, તે તો જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે તેમ લાગી રહ્યુ છે,

 

You Might Also Like

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !

શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

TAGGED:2022 gujaratAMCcollageFeaturedfiresafatygujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
gujarat religion દેવભૂમિ દ્વારકા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?