By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વાઢિયા અને ફાટી ગયેલી પેનીમાંથી છુટકારો મેળવવા કરો આ ઘરેલું ઉપચાર..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > વાઢિયા અને ફાટી ગયેલી પેનીમાંથી છુટકારો મેળવવા કરો આ ઘરેલું ઉપચાર..
હેલ્થ

વાઢિયા અને ફાટી ગયેલી પેનીમાંથી છુટકારો મેળવવા કરો આ ઘરેલું ઉપચાર..

Web Editor Panchat
Last updated: March 11, 2022 3:50 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
Applying cream to feet
SHARE
આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે, સંપૂર્ણ સુંદરતા માટે આપણા પગ ની વિશેષ કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકોને પગમાં વાઢીયા ની સમસ્યા થાય છે.

જો સમય રહેતા તેની કાળજી ન લેવામાં આવે તો તે ધીરે ધીરે વધે છે. એક સમય એવો પણ આવે છે કે વ્યક્તિને ચાલવામાં પણ સમસ્યા થવા લાગે છે. જેની પીડા ક્યારેક અસહ્ય પણ બની જતી હોય છે. એક ચમચી નાળિયેર તેલ લો અને રાત્રે સુતા પહેલા ફાટેલી પગની ઘૂંટી પર લગાવો.

તમે તેને થોડું ગરમ પણ કરી શકો છો. તેના મસાજથી થાક પણ ઓછો થશે. તે પછી મોજા પહેરીને સૂઈ જાઓ. સવારે ઉઠો અને તમારા પગ પાણીથી ધોઈ લો. લગભગ 10 દિવસ સુધી આ ઉપાય સતત કરવાથી વાઢિયા ની સમસ્યા દૂર થાય છે.

કોકમ ના ઘી માં હળદર, એરંડિયું, તીખું સરસિયાનું તેલ ઘૂંટીને પેસ્ટ બનાવવી. રોજ ગરમ પાણીથી પગ સાફ કરીને તે પેસ્ટ લગાવવી અને ઉપર મોજા પહેરી લેવા ખૂબ જ રાહત થશે.પાકા કેળા હોય તેને બરાબર મસળીને વાઢિયા વાળા ભાગ પર 15 મિનિટ મસાજ કરી પગ ધોઈ લેવા.

કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢીયા સાજા થવામાં મદદ મળે છે.1 ચમચી ઘી અને મીણ લઇ તેને ગરમ કરો. પછી તેનું એક-એક ટીપું રૂ ના પૂમડાં દ્વારા એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે, પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.

જો એડીઓ વધારે ફાટતી હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.પછી, રૂ ના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે.લીંબુનું જ્યુસ, ગુલાબજળ તથા દીવેલને નાનકડી એક-એક ચમચીના પ્રમાણમાં લઈને બરાબર ભેગું કરીને મિશ્રિત કરી લો .

આ મિશ્રણથી પગની એડી પર રોજ સૂતી વખતે મસાજ કરો અને પછી મોજા પહેરીને સૂઈ જાઓ. આ ઉપચારથી ઘણી રાહત થશે. 10 ગ્રામ ગોળ, ગૂગલિંગ, રેઝિન, પથ્થર મીઠું, મધ, સરસવ, મૂળો અને ઘી લો. ઘી અને મધ સિવાયના તમામ ને પીસીને બારીક પાવડર બનાવો, પછી ઘી અને મધ મિક્સ કરીને મલમ બનાવો.

દરરોજ રાત્રે આ મલમ લગાવવાથી તે થોડા જ દિવસમાં વઢીયા મટી જાય છે. મધ ઘાને મટાડવામાં અને સાફ કરવામાં મદદ કરી શકે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરી શકે છે. પગને પાણીમાં પલાળીને પછી મધ ને પગના સ્ક્રબ તરીકે વાપરી શકો છો અથવા તેને પગના માસ્ક તરીકે લગાવી શકો છો.

બેકિંગ સોડા થી તમારા પગને ધોઈ અને સ્ક્રબ કરી શકો છો અને તેનાથી એડી ફાટવાથી થતા તમામ દુખાવા અને સોજાનો તાત્કાલિક છુટકારો મળશે. અને પગની આંગળીઓમાં ફંગસ પણ થશે નહી. આ સિવાય આ નારિયેળ તેલ પણ એડી ફાટવાની સમસ્યા દૂર કરે છે.

પગને એ સાફ કરી અને નારિયેળ તેલ લગાવીને સૂઈ જાઓ. જેથી આ ત્વચા મુલાયમ કરે છે અને તે સિવાય ઓલિવ ઓઇલ પણ લગાવી શકો છો.ઓટમીલ પાવડરમાં જોજોબા ઓઇલ મિક્સ કરી તેની એક પેસ્ટ બનાવી લો અને એડી પર તેને લગાવો અને એ સુકાઈ ગયા બાદ નવશેકા પાણીથી પગ ધોઈ લો.

દીવેલની અંદર કડવા લીમડાની લીંબોળી લઈને તેમાં ઉમેરી બરાબર હલાવી એકરસ કરો. ત્યારબાદ આ મિશ્રણને પગના વાઢીયા પર લેપ કરવાથી ફટાફટ રાહત મળે છે.જે સ્ત્રીઓને ઘરે કામ કરવાનું હોય છે તેમના પગમાં ખાસ કરીને વાઢિયા પડી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે.

તેની પાછળનું ખાસ કારણ એ છે કે કપડાં કે વાસણ કરતી વખતે તેમાં સાબુ ભરાઈ જાય છે. ત્યાર બાદ ઘરની અંદર કચરા-પોતા કરતી વખતે તેમાં ધૂળ-માટી ભરાઈ જાય છે. તો તેના માટે વિશેષ સાર-સંભાળ રાખવી જરૂરી છે.

જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડો સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયા ની સમસ્યા નહીં થાય.

You Might Also Like

નડિયાદ ખાતે એનોટોપી વિષય પર છ દિવસીય વકૅશોપ યોજાયો

વધારે પડતું લીંબુ ખાવાથી બની શકે છે આ ખતરનાક સમસ્યાનું કારણ, આજે જ જાણો..

What You Need to Know about Covid Delta Variant

થોડી વાર ચાલ્યા પછી શ્વાસલેવા માં તકલીફ ?? તો છે આ ગંભીર સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા તરફ સંકેત

શેરડીનો રસ માત્ર ગરમી જ નહીં કેન્સરમાં પણ આપે છે રાહત

TAGGED:helthhelthtips
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?