By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !
ગાંધીનગરગુજરાત

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

Web Editor Panchat
Last updated: April 23, 2022 2:38 pm
Web Editor Panchat Published April 23, 2022
Share
SHARE

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

સચિવાલયમાં એક પ્રધાનના વહીવટદારથી સમગ્ર સચિવાલય પરેશાન છે, ચર્ચા તો ત્યાં સુધી છે કે વહીવટદારના કારણે પ્રધાને પણ
પક્ષના સિનિયર નેતાઓએ ખખડાવ્યા છે,અને વહીવટદારને સચિવાલયની કામગીરીથી દુર રાખવાની સૂચના આપી દેવાઇ છે,,

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

મુખ્યપ્રધાન વિજય રુપાણીની વિદાય બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન પદે તાજપોશી થઇ,
જેમાં તેમના પ્રધાન મંડળમાં તમામ નવા સભ્યોને સ્થાન મળ્યું, જે વડા પ્રધાન નરેન્દ્રમોદીનો દેશની રાજનિતિમાં ઐતિહાસિક
નિર્ણય હતો.મહત્વની વાત એ છે કે પ્રધાનોને સરકારની કામગીરીનો અનુભવ ન હોવાને કારણે કેટલાક પ્રધાનોમાં વહીવટદારો
હાવી થઇ ગયા છે, જેના કારણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પ્રધાનના વહીવટદારની દખલગીરીથી નારાજ છે,
સચિવાલયના સુત્રો કહે છે કે જ્યારે પણ પ્રધાન વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ કરતા હોય છે ત્યારે પણ આ વહીવટદાર
મિટીંગોમા ઉપસ્થિત હોય છે, અને અધિકારીઓને સીધો આદેશ કરતા હોય છે, જેમાં પ્રધાનની મૌન સમ્મતિ હોય છે, એટલે
અધિકારીઓ પણ સમજી ગયા છે કે વહીવટદારનો આદેશ એ પ્રધાનનો આદેશ જ છે, જેથી અધિકારીઓ મને કમને પણ ચુપ ચાપ
વહીવટદારના આદેશને માની લેતા હોય છે, પછી બદલીની વાત હોય,, કોન્ટ્રાક્ટ, ટેન્ડરની શરતો બનાવવા જેવા મહત્વપુર્ણ
કામોમાં વહીવટદારની મહત્વની ભુમિકા હોય છે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળે તે માટે શરતોમાં ફેર ફાર પણ કરાવતા હોય છે,

અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !

છેલ્લા સાત મહિનાથી આ બધુ સમુ સુતરુ ચાલતું હતું, જો કે ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ ભલામણ કરેલ પ્રજાલક્ષી કામની ફાઇલ
એક ઉચ્ચ અધિકારી પાસે અટકી ગઇ હતી, ત્યારે આ વરિષ્ઠ નેતાએ જ્યારે ફાઇલ અટકાવાનુ કારણ પુછ્યુ ત્યારે અધિકારીએ સ્પષ્ટ પણે
આ ફાઇલ અટકાવવા માટે વહીવટદારનો આદેશને કારણ ગણાવ્યુ,, ત્યારે વહીવટવટદારનો નામ સાંભળી ચોકી ગયા,, તેઓએ તાત્કાલિક
સંબધિત પ્રધાનના રિમાંડ લીધા અને વહીટવદારને સચિવાલયમાંથી દુર રહેવાનો આદેશ આપ્યો,,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

સરકારી નિયમ છે કે ત્રણ વરસ પુર્ણ કર્યા હોય તેવા જ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થવા પાત્ર હોય છે, ત્યારે તેમના પુરોગામી
પ્રધાને જે અધિકારીઓની બદલી કરી હતી,,તેમાં પ્રધાનના વહીવટદારે અધિકારીઓ સાથે ગોઠવણ કરીને ક્રીમ પોસ્ટીંગ આપવા માટે
રિવાઇસ ટ્રાન્સફરની ફાઇલ અલગથી ચલાવી હતી, જેની રાજ્ય સરકારના સિનિયર અધિકારીને ગંધ આવી જતા તેઓએ સમગ્ર ફાઇલ
અટકાવી દીધી હતી, અને પ્રધાનને બોલાવીને સમજાવ્યા હતા કે જો વહીવટદાર આવુ વારં વાર કરશે તો તમારી હાલની ખુરશી જોખમમાં
મુકાશે અને જો આ અંગે પીએમઓમાં ફરિયાદ થશે તો તમારી ટિકીટ પણ કપાઇ શકે છે, આ વાત સાંભળી પ્રધાન અવાક થઇ ગયા
અને ફરીથી આવી બદલીઓ નહી થાય તેવી ખાતરી સાથે ચાલતી પકડી,,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

આમ પ્રધાન અને વહીવદારની જોડીતુટી ગઇ છે,,જો કે સચિવાલયના ગલિયારાઓમાં ચર્ચા છે કે હવે વહીવટદાર પ્રધાનના ઓફિસના બદલે બંગલેથી સુચનાઓ આપે છે, કારણ કે
આ વહીવટદાર પ્રધાન માટે કલ્પવૃક્ષ સમાન છે, જેમ કલ્પવૃક્ષ તમામ ઇચ્છાઓ પુર્ણ કરે છે તેવી જ રીતે આ વહીવટદાર પણ
પ્રધાનની તમામ મનોકામના અને ઇચ્છાઓનો ધ્યાન રાખે છે અને પુર્ણ પણ કરે છે,

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:AAJKAALAKILAARVIND CHAUHANARVIND RAIYANIbhupendra patelBJPCR PatilDEVU SINGH CHAUHANDIVYBHAKSARGAJENDRA SINGH CHAUHANgandhingargujarat samacharHARSH SANFHAVIjagdish panchalJITU BHAI VAGHANIJITU CHAUDHARYKAUSHIK PATELKIRTI SINH VAGHELAKUBER DINDOLMUMBAIL SAMACHARnaresh patelPANKAJ DESAIPM NARENDR MODIpradip pramarPURNESH MODIrushikesh patelsandeshvahivatdarvinu mordiay
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?