By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કિસમિસ અને અંજીર નિયમિત રોજ ખાવામાં આવે તો અનેક સમસ્યા થાય છે દુર..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > કિસમિસ અને અંજીર નિયમિત રોજ ખાવામાં આવે તો અનેક સમસ્યા થાય છે દુર..
હેલ્થ

કિસમિસ અને અંજીર નિયમિત રોજ ખાવામાં આવે તો અનેક સમસ્યા થાય છે દુર..

Web Editor Panchat
Last updated: March 11, 2022 4:01 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
SHARE

વધુ ચરબી હોવી એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એમ વધુ પડતા પાતળા હોવું એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઘણા લોકો પોતાનું દૂબળાપણું દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો મળતો નથી.

વધુ પડતું પાતળા હોવાને કારણે પણ અમુક સમસ્યાઓ થતી હોય છે જેમ કે થાક લાગવો, શરીરમાં દુખાવો થવો, અશક્તિ આવવી. વધુ પડતું પાતળા હોવું એ સારા સ્વાસ્થ્યની નિશાની નથી. પરંતુ ઘણા બધા એવા ઉપચારો છે જેનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકાય છે.

કિસમિસ અને અંજીર – જો વજન વધારવું હોય તો ફાઇબર અને કેલેરી બે ખૂબ જ મહત્વના છે. વજન વધારવા માટે તમે કિસમિસ અને અંજીરને વિવિધ રીતે ખાઈ શકો છો. હિન્દી પિક્ચર કારણકે કિસમિસ અને અંજીરમાં ફાઈબર અને કેલરી બંને ભરપૂર માત્રામાં રહેલાં છે. એના સૌથી સારો ઉપાય તરીકે રાત્રે 30 ગ્રામ કિસમિસ અને 5 કે 6 અંજીર પલાળવા. ત્યારબાદ સવારે એને ખાવું.

અશ્વગંધા – અશ્વગંધા ઘણી બધી તકલીફને દુર કરે છે. ઘણી બધી સમસ્યાઓ એને શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. અશ્વગંધાને વજન વધારવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. એટલા માટે રોજ રાત્રે અશ્વગંધા પાવડરને દૂધમાં મિક્ષ કરીને પીવું જોઈએ. આ ઉપાયથી ખૂબ જ ઝડપથી વજનમાં વધારો થાય છે.

ચ્યવનપ્રાસ – ચ્યવનપ્રાસમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:anjiraswagandhahelthhelthtips
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?