By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગામડાના વિકાસના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે એ વાતને દબાવવા માટે ફાઈલો સળગાવવામાં આવી: મનોજ સોરઠીયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગામડાના વિકાસના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે એ વાતને દબાવવા માટે ફાઈલો સળગાવવામાં આવી: મનોજ સોરઠીયા
અમદાવાદગુજરાતરાજકારણ

ગામડાના વિકાસના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે એ વાતને દબાવવા માટે ફાઈલો સળગાવવામાં આવી: મનોજ સોરઠીયા

Web Editor Panchat
Last updated: October 15, 2022 6:54 pm
Web Editor Panchat Published October 15, 2022
Share
SHARE

સત્તા જવાના બીકે જુના સચિવાલયમાં ભાજપે મોટા પ્રમાણમાં ફાઈલો સળગાવી: મનોજ સોરઠીયા

ભાજપએ ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે અને ભ્રષ્ટાચારના સબૂત રફે દફે કરવામાં આવી રહ્યા છે: મનોજ સોરઠીયા

ફાઈલો સળગાવવાની વાત દબાઈ જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાના વિડીયો પર વિવાદ સર્જવામાં આવી રહ્યો છે: મનોજ સોરઠીયા

સચિવાલયમાં કામ કરતા એક સૂત્ર પાસેથી પાકી માહિતી મળી છે કે ફાઈલો સળગવી એ કોઈ સામાન્ય ઘટના નથી: મનોજ સોરઠીયા

ગામડાના વિકાસના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે એ વાતને દબાવવા માટે ફાઈલો સળગાવવામાં આવી: મનોજ સોરઠીયા

એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને મોટા પ્રમાણમાં રૂરલ ડેવલોપમેન્ટની ફાઈલો સળગાવવામાં આવી છે: મનોજ સોરઠીયા

ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર કોઈ કામ થયા નથી પરંતુ સરકારી ફાઇલોમાં કામ પુર્ણ થઈ ગયા છે: મનોજ સોરઠીયા

ભાજપના નેતાઓને ખબર છે કે ફરી સરકાર બનવાની નથી એટલે આ આગ ભાજપના પાપ છુપાવવા માટે લગાવવામાં આવી છે: મનોજ સોરઠીયા

ભાજપની જે ગૌરવ યાત્રા ચાલી રહી છે તેમાં પણ જનતા 27 વર્ષનો હિસાબ માંગી રહી છે: મનોજ સોરઠીયા

ગૌરવ લેવાના નામે ભાજપના નેતાઓ જે તાયફાઓ કરી રહ્યા છે તે પહેલા જવાબ આપે કે જે ફાઈલો સળગાવી છે તે ફાઈલોમાં શું હતું?: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું કે, ગતરોજ, ગાંધીનગરના જુના સચિવાલયના બ્લોક નં ૧૬ના બીજે માળે આગ લાગી હતી. આ આગને કાબુમાં કરવા માટે ૪ કલાક જેટલો સમય લાગ્યો અને મોટા પ્રમાણમાં સરકારી ફાઈલો બળીને ખાખ થઈ ગઈકાલે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગ્યું કે કોઈ કુદરતી ઘટના હશે. પરંતુ સચિવાલયમાં કામ કરતા એક સુત્ર પાસેથી માહિતી મળી છે કે આ ઘટના સામાન્ય નથી.

જ્યાં આગ લાગી છે ત્યાં ગ્રામ્ય વિકાસ કમિશ્નરની ઓફિસ હતી અને તેમાં મોટા પ્રમાણમાં રુરલ ડેવલોપમેન્ટની ફાઈલો હતી. એક RTI એક્ટિવિસ્ટએ આમ આદમી પાર્ટીને જણાવ્યું છે કે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર કોઈ કામ થયા નથી પરંતુ સરકારી ફાઇલોમાં કામ પૂર્ણ થઈ ગયા છે. અને આ પેપર પર થયેલા કામોની ફાઇલો આ વિભાગમાં હતી. આનો મતલબ છે કે ગામડાના વિકાસના નામે કરોડો રુપિયા ચાંવ કરી જવાનું ષડયંત્ર થયું છે અને આ ભ્રષ્ટાચાર બહાર ન આવે એ માટે ફાઈલો સળગાવવામાં આવી છે.

આજે સમજાવ્યું કે ગોપાલ ઈટાલિયાના વિડીયોના વિવાદ સર્જીને કોઈનું ધ્યાન ન પડે તેવી રીતે આ ફાઈલો સળગાવવામાં આવી છે. ભાજપના નેતાઓને ખબર છે કે જનતા આ વખતે માફ કરવાની નથી અને પાછી સરકાર બનવાની નથી એટલે આ આગ ભાજપના પાપ છુપાવવા માટે લગાવવામાં આવી છે. ભાજપની જે ગૌરવ યાત્રા ચાલી રહી છે તેમાં પણ જનતા 27 વર્ષનો હિસાબ માંગી રહી છે. મોરબી અને બીજી પણ અનેક જગ્યાએ ગૌરવ યાત્રા નો જાહેરમાં વિરોધ થઈ રહ્યો છે. ગૌરવ લેવાના નામે ભાજપના નેતાઓ જે તાયફાઓ કરી રહ્યા છે તે પહેલા જવાબ આપે કે જે ફાઈલો સળગાવી છે તે ફાઈલોમાં શું હતું?

ગામડાઓમાં દુર દુર સુધી વિકાસ દેખાતો નથી અને પૈસા વપરાઈ જાય છે ત્યારે આજે ખબર પડી કે આ તમામ પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે. ભાજપે ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે અને ભ્રષ્ટાચારના સબુત રફે દફે કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૭ વર્ષના શાસનનો હિસાબ નહી આપી શકતા પાટીલ સાહેબને કહેવા માગું છું કે હિંમત હોય તો આ ઘટનાની હકીકત સામે લાવો અને જનતાને જણાવો કે આ બળી ગયેલી ફાઈલોમાં શું માહિતી હતી?

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?