By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !
અમદાવાદક્રાઈમગુજરાત

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

Web Editor Panchat
Last updated: May 12, 2022 11:12 am
Web Editor Panchat Published May 12, 2022
Share
SHARE

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા

મણિનગર તોડકાંડમાં આખરે તોડકરનારા બે પોલીસ કોન્સટેબલો વિરુધ્ધ પહેલા સસ્પેન્શન અને પછી હવે ગુનો નોધાયો છે, તેમની ગમે ત્યારે ધરપકડ કરી લેવાશે
ત્યારે સવાલ એ ઉઠે છે કે પોલીસ વિભાગ નાના કોન્સ્ટેબલ એવા નાની માછલીઓ વિરુધ્ધ તો પગલા લઇ લીધા,, પણ આ કેસમાં મગરમચ્છ સામે ક્યારે પગલા લેવાશે
કારણ કે આ બે નાના કર્મચારીઓ પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકેનુ વધારાની વ્યવસ્થા પણ સંભાળતા હતા, ત્યારે કોના ઇશારે તેઓએ આ કૃત્ય કર્યુ છે તેને લઇને
અત્યાર સુધી કોઇ ખુલાસો કરાયો નથી

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

ઉલ્લેખનિય છે કે 2 તારીખે મણિનગર વિસ્તારમાં રહેતા શ્રીજી મધના માલિક હિમાંશુ પટેલના ઘરે જઇને ડી સ્ટાફના બે કોન્સ્ટોબલો અભદ્ર વ્યહાર કર્યો હતો, અને
ઘરમા ધુસીને મહિલાઓથી લઇને પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યો હતો, તે સિવાય પૈસા ન આપો તો દારુના ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી આપી હતી
સાથે સાઢા ચાર લાખનો તોડ પણ કર્યો હતો, ત્યારે આ પરિવારે પોલીસ કર્મચારીઓના આવા કૃત્ય સામે વશ થવાના બદલે ન્યાય માટે લડત આપવાનો નિર્યણ કર્યો
અને ગૃહ વિભાગમાં ફરિયાદ કરી, જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી અને ડીજીપી આશિષ ભાટીયાએ તપાસના આદેશો કર્યા,, તપાસમાં પીડીત પરિવારની
વાતમાં તથ્ય મળી આવ્યો અને આખરે કોન્સ્ટેબલ પિયુષ પરમાર અને કુલદીપ ઝાલાને પહેલા સસ્પેન્ડ કરાયા અને પછી તેમની વિરુધ્ધ 448.465,201,384,323,294b,506(1)
મુજબ એફઆઇર દાખલ કરાયો છે

તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર

આ કોન્સ્ટબલોને મહત્તમ સાત વરસની થઇ શકે છે સજા

આઇપીસીની કલમ 448 મુજબ -કોઇના ઘરમાં પરવાનગી વગર ઘુસીને અત્યાચાર કરવો,,આમાં એક વરસની જેલની સજા અને 1000 રુપિયા સુધીનો દંડ

465 વાત કરીએ તો બનાવટી કહાની કે ખાટુ બોલીને લોકોને હેરાન કરવા,, આમાં બે વરસની સજાની જોગવાઇ છે,

201ની વાત કરીએ તો ખોટી માહિતી આપી અથવા ખોટા આરોપો લગાવીને કોઇને કાયદાકીય રીતે હેરાન કરવાનો પ્રયત્ન,,આમાં મહત્તમ સાત વર્ષની સજા થઇ શકે

384ની વાત કરીએ તો બળજબરીથી વસુલી કરવી જેમં 3 વરસની સજાની જોગવાઇ છે

323ની વાત કરીએ કોઇને કોઇને ફસાવવા માટે જાતે ઇજા કરવી,, જેમાં એક વરસની સજાની જોગવાઇ છે,

294બીમાં ગાળા ગાળી કરીને હેરાન કરવા માટે ત્રણ મહિનાની સજાની જોગવાઇ છે,

605 (1)માં ધમકાવવા માટેની છે..જેમાં બે વરસની સજાની જોગવાઇ છે,,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

મહત્વની વાત એ છે હાલ તો ગૃહ વિભાગના આદેશ મુજબ મોડે મોડે પણ પોલીસે ડી સ્ટાફના 2 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને તેમની વિરુધ્ધ એફઆઇઆર કરી દીધી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા માથાઓ વિરુધ્ધ ક્યારે પગલા લેવાશે
સુત્રોની માનીએ તો પીઆઇ ડી બી ગોહિલ હાલ રજા ઉપર ઉતરી ગયા છે, સવાલ એ ઉઠે છે કે 10 લાખ જેવી માતબર રકમ માંગવાની હિમ્મત કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીમાં કેવી રીતે આવી,, કોના આદેશથી બન્ને કોન્સ્ટેબલો શ્રીજી
મધના માલિકના ઘરે તોડ કરવા પહોચ્યા હતા,એની તપાસ થવી જોઇએ સાથે આ પરિવારે જે રીતે માંગ કરી છે કે બન્ને કોન્સ્ટેબલોના કોલ ડેટાની તપાસ થવી જોઇએ તેઓ કોના સંપર્કમાં હતા, શુ પીઆઇની જાણમાં હતી તમામ ઘટનાઓ,
સુત્રો તો ત્યાં સુધી કહે છે કે આ બન્ને કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનનના ઉચ્ચ અધિકારીની સરકારી ફરજ ઉપરાંત આર્થિક વ્યવસ્થાઓની ચિન્તા કરતા હતા, આર્થિક વ્યવસ્થાઓ જોતા હતા, શુ આર્થિક વ્યવસ્થાના ભાગ રુપે તેઓ શ્રીજી મધના
માલિકના ઘરે ગયા હતા, ગુજરાતના પ્રતિષ્ઠિત પરિવારને બદનામ કરવામાં કોઇ હરીફ પાસેથી સોપારી લઇને આ કામ કાજ હાથ ધરાયુ હતું આ તમામ બાબતોની તપાસ થાય તો મણિનગર પોલીસ સામે લાગેલા આક્ષેપોમાં દુધનુ દુધ અને પાણીનુ
પાણી થઇ જાય, અને સાચા આરોપી સામે આવી શકે, આ બે કોન્સ્ટેબલો તો માત્ર મણિનગર પોલીસનુ મહોરુ છે,,ત્યારે આની પાછળ બેકસીટ ડ્રાઇવિંગ કોણ કરતુ હંતુ તેની સામે પણ એફઆઇઆર થવી જોઇએ.

અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ !!

અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:CONSTABLEFeaturedfirhomeymadhmaninagarpoliceshirji
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?