By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !
અમદાવાદગુજરાત

ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !

Web Editor Panchat
Last updated: May 17, 2022 12:42 pm
Web Editor Panchat Published May 17, 2022
Share
SHARE

ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !

રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ જ્યારથી જન્નતનશી થયા છે,,ત્યારથી સમગ્ર કોંગ્રેસમાં તેમના સ્થાને શુન્યવકાશ છે, પણ વાત ગુજરાતની કરીએ તો અત્યારે
કોંગ્રેસમાં અનેક મુસ્લિમ નેતાઓ અહેમદ પટેલના શુન્યવકાશને ભરવાનો પ્રયત્ન કરીર રહ્યા છે,તેવામાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ લઘુમતિ સમાજ માટે
મસીહા સાબિત થઇ રહ્યા છે, ગુજરાતમાં મુસ્લિમ સમાજમાં સર્વ સમ્મત નેતા તરીકે ઉભરી આવ્યા છે,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

કોંગ્રેસ અને ગુજરાતમાં ચાર દાયકા સુધી અહેમદ પટેલનો એક ચક્રીય શાસન રહ્યુ,ગુજરાત કોંગ્રેસ અને દેશમાં તેમનો પડ્યો બોલ ઝિલાતો હતો, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ હોય કે
વડા પ્રધાન હોય,,કે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન, કે પ્રધાન મંડળ પસંદ કરવાની વાત હોય તો અહેમદ ભાઇ પટેલની સલાહ વગર નક્કી ન થાય,,પણ જ્યાર થી તેમનુ નિધન થયા બાદ
કોંગ્રેસને તેમની ખોટ સાલી રહી છે, જે દેશમાં કોંગ્રેસનો કોઇ નેતા અહેમદ પટેલની જગ્યા ભરી શક્યો નથી, જો કે ગુજરાતમાં સ્થિતિ અલગ છે, ગુજરાતમાં અહેમદ કાર્યકાળ દરમિયાન જ
મોહમદ પીરજાદા, ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલા, વજીર ખાન પઠાણ,શાહનવાઝ શેખ, પુર્વ ધારાસભ્ય ઇકબાલ શેખ, શહેજાદ ખાન પઠાણ, સમીર ખાન પઠાણ ,હાજી બાવા, બદરુદ્દીન શેખ,અને
પુર્વ ધારાસભ્ય ફારુખ શેખ જેવા નેતાઓનો ઉદય થયો,, કારણ કે ગ્યાસુદ્દીન શેખની કાર્યપધ્ધતીએ બીજા મુસ્લિમ નેતાઓ કરતા તેમને આગવી ઓળખ અપાવી છે,,

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

ગ્યાસુદ્દીન શેખની રાજકીય ગ્રાફ જોઇએ તો વર્ષ 2007માં પુર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિહ સોલંકીના કાર્યકાળ દરમિયાન તેમને ભાજપ સરકારના ઉર્જા પ્રધાન અને સિનિયર નેતા કૌશિક પટેલની સામે
શાહપુર વિધાનસભાની ટિકીટ મળી,, અને તેઓએ કૌશિક પટેલ જેવા સિનિયર નેતાને હરાવીને અપસેટ સર્જ્યો,
વર્ષ 2012માં નવુ સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની,,તેઓએ ગુજરાત સરકારના પુર્વ મંત્રી અને ઓબીસી નેતા ભરત બારોટને ભોય ભેગા કરી દીધા,,
વર્ષ 2017માં તેમણે ફરીવાર ભરત બારોટ ને ઠેરાણે પાડી દીધા,, આમ તેઓએ દરિયા પુર શાહપુર વિધાનસભાને કોંગ્રેસનો ગઢ બનાવી દીધો,,
હવે 2022માં કોંગ્રેસ દ્વારા તેમની ટીકીટ ફાઇનલ માનવામાં આવે છે, અને તેમની પણ જીત પણ નિશ્ચિત છે તેમ તેમના સમર્થકોનો દાવો છે,
3 ટર્મથી આ સીટ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઇ છે, ગ્યાસુદ્દીન શેખ સામે ભાજપ જીત અપાવી શકે તેવો મજબુત ઉમેદવાર હજુ સુધી ભાજપને મળ્યો નથી,

ગ્યાસુદ્દીન શેખના જીતનુ રહસ્ય

ગ્યાસુદ્દીન શેખનો સરળ અને મૃદુ સ્વભાવ,લાગણીશિલ,ઉદારતા,,ભેદભાવ વગર મદદરુપ થવાની ભાવના, જાતિ ધર્મના ભેદ વગર સબકા સાથ સબકા વિકાસની ભાવના તેમની જીતનુ
રહસ્ય છે,, જેઓ માત્ર લઘુમતિઓના નહી પણ સર્વ સમાજના નેતા બન્યા છે,જેના પરિણામે તેમને માત્ર લધુમતિ સમાજ જ નહી, પણ હિન્દુ ધર્મના લોકો પણ તેમની પ્રશંસા પણ કરે છે
અને તેમની મત પેટી છલકાવી તેમની જીત નિશ્ચિત કરે છે, તેમના માત્ર મુસ્લિમ ધર્મ ગુરુઓ જ નહી પણ હિન્દુ , જૈન,ક્રિશ્ચિયન સહિત તમામ વર્ગના ધાર્મિક વડાઓ સાથે પારિવારીક સંબધ છે
સમય આવ્યે તેમને આર્થિક અને સમાજિક રીતે મદદ રુપ થતા હોય છે,

ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !

દરિયાપુર શાહપુર વિધાનસભા વિસ્તાર એ સંવેદનશિલ વિસ્તાર છે, અહી કોમી તોફાનો થવા એ સમાન્ય બાબત છે, ત્યારે તેઓ તટસ્થ રહીને તેઓ વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પ્રયાસ કરે છે
અસમાજિક તત્વો સાથે ભાગ બટાઇ કરવાના બદલે તેમની સામે બાથ ભીડે છે, આવા અમસાજિક તત્વોને ઝેર કરવા માટે તેઓ સરકારમાં રજુઆત કરીને પગલા લેવડાવે છે,,અત્યારે ગૃહ રાજ્ય
પ્રધાન હર્ષ સંધવીના ચાર્જ સંભાળ્યા બાદ ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયુ છે ત્યારે મહત્વની વાત છે કે ગ્યાસુદ્દીન શેખ દ્વારા દસ વરસ પહેલા ગુજરાત વિધાનસભામાં એમડી ડ્રગ્સ અમદાવાદ
શહેરમાં વેચાતુ હોવાની ચિન્તા વ્યક્ત કરી હતી આવા તત્વો સામે તાત્કલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરતા આવ્યા છે, ગુજરાતનુ યુવા ધન બર્બાદ ન થાય તે માટે સતત તેઓ ચિંતા કરતા હોય છે,

ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

કોરાનાકાળ જેવી કપરી પરિસ્થિતીમાં તેઓએ કોરોનાની સારવાર કે વેક્સીનેશન માટે ન માનતા લધુમતિ સમાજને મનાવવામાં મોટી ભુમિકા ભજવી, વીએસ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલમાં ગરીબ
દર્દીઓની સારવાર માટે પણ તેઓ રાજ્ય સરકાર સામે ઝઝુમતા રહ્યા છે,સમગ્ર રાજ્યમાં લધુમતીના વિવિધના પ્રશ્નો,તેમના ઉત્પિડન, તેમના શોષણ,તેમને થતા અન્યાયને લઇને ગ્યાસુદ્દીન શેખ હમેશા
અગ્રેસર રહેતા હોય છે, લવ જેહાદ, એનઆરસી સીએએ, તીન તલાક જેવા મુદ્દાઓ ઉપર તેઓ ખુલીને મુસ્લિમ સમાજનો અવાજ બન્યા છે,અને દેશના સંવિધાનની વાત કરતા રહ્યા છે, હાલમાં જ તેઓએ
ભેંસાના ગેરકાયદે કતલને લઇને લધુમતીઓને દબાવવાના સરકારના પ્રયાસ સામે અવાજ ઉઠાવ્યો છે,,તેમની સાથે ઇમરાન ખેડાવાલા અને મોહંમદ પીરજાદા જેવા સિનિયર ધારાસભ્યો પણ સાથે રહી ડીજીપીને રજુઆત કરી છે

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ahmadpatelassemblyassembly 2022CongressFeaturedgujaratlaghumati
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?