By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા
અમદાવાદગાંધીનગરગુજરાત

રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા

Web Editor Panchat
Last updated: June 28, 2022 5:41 pm
Web Editor Panchat Published June 25, 2022
Share
SHARE

રાજ્ય સરકારમાં તાકાત હોય તો MPW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાહેજા

 

 

જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !

 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર ભરતી માટે 26 જુન રવિવારે  લેખિત પરિક્ષાનુ આયોજન કરાયુ છે, ત્યારે રાજ્ય સરકારની ઉંધ હરામ કરનાર

યુવરાજ સિહ જાડેજાએ રાજ્ય સરકારને આગાહ કરી છે કે રાજ્ય સરકારમાં હિમ્મત હોય તો પેપર ફુટતા પહેલા રોકી લે,, અને પેપર ફોડનારાઓ સામે પગલા ભરે, તેઓએ આશંકા પણ વ્યક્ત કરી છે કે

રાજ્ય સરકારની પોતાની આબરુ જાય તેમ છે,,એટલે સરકાર પેપર ફોડનારાઓના ઘર સુધી નહી પહોચે કારણ અરવલ્લી જીલ્લાના સ્થાનિક ભાજપના મોટા નેતાઓ સાથે તેમને ઘરોબો હોવાથી

તેમને બચાવી લેવાય છે,

 

યુવરાજ સિહ જાડેજાએ ભુતકાળમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાઓના પેપર લીક મામલે મોટુ ઘટસ્ફોટ કર્યો હતો, અને રુપાણી સરકારને ભીંસમાં મુકી દીધી હતી, અને અંતે રાજ્ય સરકારે પરિક્ષાઓ રદ્દ કરવી પડી હતી, તે સિવાય પણ તેમના દ્વારા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરિક્ષાઓ બાબતે  પેપર લીક મામલે એડવાન્સમાં સરકારના ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરી દેવાઇ છે, જો કે અગમ્ય કારણોસર પેપર ફોડતા સુત્રધારો સામે પગલા લેવામાં સરકાર પાછી પાની કેમ કરી રહી છે, તે મને સમજાતું નથી, આમ તો દાદાની સરકાર ઇમાનદાર પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓથી ભરેલી છે, ત્યારે ગુજરાતના યુવાઓના હિતમાં પ્રમાણિકતાથી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો આયોજન થાય તે જરુરી છે,  જો કે કેટલીક જગ્યાએ સ્થાનિક ભાજપના નેતાઓનાપેપર લીકરો સાથે ઘરોબો હોવાથી ફોડ ફોડનારાઓને તેઓ બુલેટ પ્રુફ જેકેટની જેમ બચાવવા આવે છે,

યુવરાજ સિહ જાડેજાએ અધિક મુખ્ય સચીવ સામે કેમ ઉઠાવ્યા સવાલ !

 

યુવરાજસિંહ જાડેજા ચોકાવનારી વિગતો આપતા જણાવ્યુ છે કે આવતીકાલે 26 જૂન ના રોજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્ક ની પરીક્ષા લેવામાં આવનાર છે જે આરોગ્ય વિભાગ સંકળાયેલ છે જેને આપણે ફ્રન્ટ લાઈનર વર્કર ગણીએ છીએએ પરીક્ષા માં અન્ય રાજ્ય ની બોગસ યુનિવર્સીટીઓ ના પ્રમાણપત્ર ના આધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે જેમાં મોટા પાયે ગેરીરીતી થવાની શક્યતા છેસેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ કર્યો હોવાનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો પરીક્ષા આપી શકે છે ત્યારે ઘણી વખત અનેક ઉમેદવારો પાસે સેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ હોવાનું પ્રમાણપત્ર હોતું નથી ત્યારે આવા ઉમેદવારો ને રાજય ની લોર્ડ ક્રિષ્ણા ટ્રસ્ટ ના કર્તાહર્તા આર એમ પટેલ તેમની મદદે આવતા હોય છે તેમને પ્રમાણપત્ર અપાવવા માં મદદ કરતા હોય છે મોટાભાગે અન્ય રાજય ની યુનિવર્સીટીઓ માંથી પ્રમાણપત્રો અપાવતા હોય છે જેની કિંમત 40 હજાર થી લઇ 70 હજાર રૂપિયા સુધી કિંમત ઉમેદવારો પાસે વસુલતા હોય છે આવા ઉમેદવારો એ અન્ય રાજ્ય ની યુનિવર્સીટી માં અભ્યાસ કર્યા વગર માત્ર 40 દિવસ માં સેનેટરી ઇન્સ્પેકટર નો ક્રોષ કર્યો હોવાનું મળી જતું હોય છે

 

જગન્નાથ યાત્રા દરમિયાન ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટી !

થોડા દિવસ પહેલા અમે જાહેર માં કહ્યું હતું કે અમે ચાર વ્યક્તિઓ ના નામ કહ્યા હતા તેઓ જ ગુજરાત સરકાર ની આબરૂ ના ઘજાગરા કરી રહ્યા છે ,તેમના દ્વારા આવતીકાલે 26 જૂન ના રોજ લેવાનાર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની પરીક્ષા માં ગેરરીતિ આચરવામાં આવનાર છેએ માટે સ્લીપર સેલ બનાવવા માં આવ્યું છે પાલીતાણા રાજકોટ માં ટિમ રાખવા માં આવી છે આ બાબતે રાજય સરકાર ના ઉચ્ચ ઉંધિકારીઓ ને પણ માહિતી આપતા હોઈ એ છીએ ચાર જગ્યાએ થી માહિતી આપી છે જો રાજય સરકાર કોઈ પગલાં નહીં લેવાય તો અમારા દ્વારા પેપેર ફૂટ્યું હોવા બાબતે પ્રેસ કોન્ફ્રન્સ કરાશેસરકાર માં અત્યારે ખુરશીવિરો છે જેમને તેમની ખુરશી બચાવવા માં રસ છે જો વીલ પાવર હોય તો નિશ્ચિત પેપર લીક ની ઘટના ઓ રોકી શકાય જો તેમ થાય તો તેમની બદનામી થાય તેમ છે એટલે સરકાર પેપર ફોડતા લોકો પગલાં ભરતી નથી

 

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

રાજ્ય સરકાર માં ઈચ્છા શક્તિ નો અભાવ જોવા જોવા મળે છે તેમને માત્ર રાજકીય ભરતી કરવા માં રસ છે યુવાનો ને રોજગારી માં નહીંતેઓએ છેલ્લે જણાવ્યુ છે કે જો સરકાર અમારી વાત નહી સાંભળે તો અમે આવતા દિવસોમાં વિવિધ પક્ષો પાસે આ મામલો લઇને જઇશુ, સાથે ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ કડક કાયદો બનાવવામાંઆવે જેથી આવી ગેરરીતીઓ રોકી શકાય અને આરોપીઓ સામે સખત પગલા લેવાય,, છતાં અમે એક દિવસ પહેલા એટલે કે શનિવારે કહીએ છીએ કે સરકાર પાસે સમય છે,,તેઓ ઇચ્છે તો આ ગેરરીતી રોકી શકે છે,, નહી તો અમે તેના પુરાવા પરિક્ષા પછી આપવાના છે, ,,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

 

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:bhupendra patelFeaturedgujaratharsh sanghaviMPW EXAM PAPARPAPER LEAKR M PATELYUVRAJ SINGH JADEJA
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?