By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ઝળકી ઉઠી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ધર્મ દર્શન > વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ઝળકી ઉઠી
ધર્મ દર્શનવિદેશ

વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ઝળકી ઉઠી

Web Editor Panchat
Last updated: March 16, 2025 11:31 pm
Web Editor Panchat Published October 16, 2022
Share
SHARE

વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ ઝળકી ઉઠી

અમેરિકા દેશ ના કેન્સાસ રાજ્યની રાજધાની (ટોપેકા) શહેર મા ઇસ્કોન મંદિર હરે કૃષ્ણ હરે રામ ના ભજન કીર્તન સંધ્યા નુ આયોજન જીગર બારોટ તથા હિંદુ મંદિર ટોપેક દ્વારા કરવા માંઆવ્યું હતું.જેમા ભાવિક ભક્તો ખુબજ મન મુકી ને જુમીઉઠ્યા હતા .હરે ક્રિષ્ના હરે ક્રિષ્ણા ના સ્મરણ સાથે ,વિદેશ ની ધરતી પર હિંદુ સનાતન ધરમ ને જીવંત રાખવા જીગર બારોટ અને તેમની ટિમ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા મથી રહ્યાં છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે વિદેશની ધરતી પર વ્યવસાય અર્થે સ્થાઈ થયા બાદ પણ પાશ્વાત્ય સંસ્કૃતિ થી પ્રભાવિત થવાને બદલે ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે જીગર બારોટ અને તેમની ટિમ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે.હિન્દૂ તહેવારો ની ભવ્યતા વિદેશમાં ઉજવણી થાય તે માટે ખાસ પ્રકાર નું આયોજન કરવામાં આવતું હોય છે જેથી તમામ ભારતીયો વચ્ચે બંધુત્વનો ભાવ કેળવાયેલો રહે તેવું જીગર બારોટ નું માનવું છે.

ત્યારે નોંધનીય છે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન), જેને બોલચાલમાં હરે કૃષ્ણ ચળવળ અથવા હરે કૃષ્ણસ તરીકે ઓળખવામાં આવે છે, તે ગૌડિયા વૈષ્ણવ ધાર્મિક સંસ્થા છે. ઇસ્કોનની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા 1966માં ન્યૂયોર્ક શહેરમાં કરવામાં આવી હતી.

You Might Also Like

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

ગુજરાતમાં કેવી રીતે વૈદિક હોળી ની કરાશે ઉજવણી

બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે રેલીનું કરાયું આયોજન

TAGGED:અમેરિકાઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસઇસ્કોનકેન્સાસગૌડિયા વૈષ્ણવન્યૂયોર્કહરે કૃષ્ણહરે કૃષ્ણ હરે રામહિંદુ મંદિર ટોપેક
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?