By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !
Uncategorized

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

Web Editor Panchat
Last updated: May 8, 2022 7:44 pm
Web Editor Panchat Published May 8, 2022
Share
SHARE

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

type=”rectangular” ids=”4280,4278,4279,4277″]

સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ

મહેસાણામાં આર જે ઇન્ટરનેશનલ સ્કૂલનુ ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના હસ્તે કરાયું,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજની ભાઇ પટેલ, મહેસાણાંના સાસંદ શારદા બેન પટેલ
ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ડો રુત્વિજ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ સહિત સિનિયર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,,
મહત્વપુર્ણ વાત એ છે કે મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાતના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ હાજર હોવા છતાં તેમની ગેર હાજરી વર્તાઇ,,

ઉલ્લેખનિય છે કે કાર્યક્રમ માટે જે પણ હોર્ડીંગ્સ બોર્ડ અને પોસ્ટર લગાવાયા હતા તેમાં સત્તાવાર રીતે નિતીન પટેલ, ચંદ્રકાંત પાટીલ, રજની ભાઇ પટેલ, શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર,અને રુત્વીજ પટેલનો
સત્તાવાર ફોટો પણ મુકવામાં આવ્યો હતો, સત્તાવાર કાર્યક્રમ સવારે 9થી 12 વાગ્યાનો હતો, જેમાં નિતીન પટેલે સવારે ઉપસ્થિત રહ્યા હતા,, , જેથી તેઓ હાજરી આપીને આયોજકોને
શુભેચ્છા પાઠવીને નિકળી ગયા હતા, જ્યારે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પાછળથી પહોચ્યા હતા, અને સ્કૂલનુ ઉદ્ઘાટન કર્યુ હતું,

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

કહાની માં ટ્વીસ્ટ ત્યારે શરુ થયો જ્યારે પ્રદેશ ભાજપ તરફથી સત્તાવાર પ્રેસનોટ આપવામાં આવી,,
,તેમાં બાકીના નેતાઓની હાજરીનો ઉલ્લેખ તો કરાયો છે, પણ નિતીન પટેલના નામનો ઉલ્લેખ કરાયો નથી, ત્યારે
નિતીન પટેલના સમર્થકોમાં હવે ગણ ગણાટ શરુ થયો છે,, 2022ના વિધાનસભા ચૂટણીમાં ભાજપ તેમને ટિકીટ આપશે કે નહી તે તો પછીની વાત છે,,પણ અત્યારથી જ જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરીનો ઉલ્લેખ ટાળવામાં આવી રહ્યો છે
તે ખુબજ સુચક છે, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શુ આ પ્રેસનોટમાં નિતિન પટેલનો ઉલ્લેખ જાણી જોઇને ટાળવામાં આવ્યો છે કે શરતચૂક છે,

રાજ્યમા મોટા ભાગે જજોની કરાઇ બદલી-કયા જજ ક્યાં મુકાયા આ રહ્યુ લિસ્ટ

You Might Also Like

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા

ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય

શુ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ હિંમત સિંહ ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે !

TAGGED:BJPc r patilFeaturedjugal kishaorejugal thakormehsananitin patelRUTVIJ PATELsharda ben pateltutvij patel
Share This Article
Facebook Twitter Email Print
1 Comment
  • રાકેશ પંજાબી says:
    May 8, 2022 at 8:26 pm

    નીતિનભાઈ પટેલ જલ્દી થી રાજકારણ માં થીં સ્વેચ્છાએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સમાજ સેવા આપવા ની જરૂર છે બાકી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોઈ પણ પાટીદાર નેતા છે એટલે ટીકીટ કોઇ ને પણ નહીં આપે સ્થિતિ સંજોગોમાં રાજકારણ માં આવેલ કોઇ પણ સમાજ નાં ખભે પગ મૂકીને રાજકારણ માં પોતાનું સ્થાન બનાવવા વાળાં નેં જરૂર થી દુર રાખશે ચુંટણી ઓ પહેલાં ચોમેરથી જનતા તરફથી સહયોગ મલે એવાં કામ કાજ કરેલા હોય તેની વાત કરી નેં નવાં ઉમેદવારો મેદાનમાં ઉતારશે કેમ કે હાલમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પરીવાર વાદ નાં દુષણને દુર કરવાનો દેશમાં પ્રયાસો કરી રહ્યા છે અને એનાં માટે ગુજરાત રાજ્ય થી ઉત્તમ કોઈ પ્રયોગશાળા છે જ નહીં હવે જનતા પણ સમજદાર છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ પોતાની પસંદગી પ્રમાણે કરે છે

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?