By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 
અમદાવાદગુજરાતરાજકારણ

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 

Web Editor Panchat
Last updated: July 11, 2022 6:59 pm
Web Editor Panchat Published July 11, 2022
Share
SHARE

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે !

 

ઇડરના ધારાસભ્ય હુતુ કનોડિયા અસારવા વિધાનસભા મત વિસ્તારમાં પેજ સમિતીના પ્રમુખ બન્યા છે, જેને લઇને અસારવા વિધાનસભા મત વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,

શુ હિતુ કનોડિયા આ વખતે ઇડરના બદલે અસારવા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે, અસારવા વિધાનસભામાંથી  પેજ સમિતીના પ્રમુખ બનાવાનું  કારણ શુ છે, હાલ તેઓ ઇડરના ભાજપના ધારાસભ્ય તરીકે

સેવાઓ આપી રહ્યા છે, ત્યારે તેઓ ઇડરમાં પેજ સમિતના પ્રમુખ બનાવાના બદલે અસારવા કેમ પસંદ કર્યું તે એક ચર્ચાનો વિષય બન્યો છે, શુ અસારવા ભાજપનો ગઢ હોવાથી તેઓ અસારવાથી ચૂંટણી લડવા માંગે છે

શુ તેમને ઇડરની જનતા પર ભરોસો નથી, શુ તેઓ ઇડરમાં ચૂંટણી જીતી શકે એમ નથી,  શુ તેઓ તેઓનુ મત વિસ્તાર બદલવા માંગે છે,

 

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

અસારવા વિધાનસભા સીટ વર્ષ 1990થી ભાજપનો ગઢ બન્યો છે, એટલે કે 32 વરસથી ભાજપે આ બેઠક જાળવી રાખી છે, અત્યારે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય બાબતોના પ્રધાન પ્રદીપ પરમાર આ બેઠકનું પ્રતિનિધીત્વ કરી રહ્યા છે, તેઓ પ્રથમ વખત વર્ષ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદીપ પરમારની ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે, તેઓએ અસારવા વિધાનસભામાં કરેલા વિકાસના કામો

અને પ્રધાન બન્યા પછી પણ લોકો સાથે તેને અસરકારક જનસપંર્ક રહ્યો છે, તેઓ 24 કલાક 108ની જેમ જનતાના કાર્યો માટે તત્પર રહે છે, તેઓ કેબીનેટ પ્રધાન હોવા છતાં સામાન્ય લોકોના સતત ફોન ઉઠાવતા હોય છે, અને તેમના પ્રશ્નોને શાંતિથી સાંભળે છે,, એટલુ જ નહી તેમના પ્રશ્નોનો ત્વરીત જવાબદાર અધિકારીઓને સૂચના આપી નિકાલ લાવે છે,,સિવિલ હોસ્પિટલ તેમના મત વિસ્તારમા હોવાથી આખા રાજ્યમાંથી દર્દીઓ આવતા હોય છે,  તેમની ટીમ ખડે પગે સેવામાં લીન હોય છે, પ્રદીપ પરમાર સિવિલ હોસ્પિટલ માટે સંકટ મોચક તરીકે કાર્યકર્તામાં ઓળખાય છે,

 

અસારવામાં કોની કેક કપાશે !

આમ તો તેઓ અસારવામાં ફાઇનલ માનવામા આવે છે, જો કે પ્રજામાં સંકટ મોચક તરીકે ઓળખાતા પ્રદીપ પરમાર માટે હિતુ કનોડિયા પેજ પ્રમુખ બનતા નવુ સકંટ ઉભુ કર્યુ છે, જો કે પ્રદીપ પરમાર આવા સંકટો કોઇ નવી વાત નથી,, વર્ષ 2008માં અમદાવાદમાં સિવિલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હમેશા લોકોની સેવા માટે ખડે પગે રહેતા પ્રદીપ પરમાર પણ ટ્રોમાં સેન્ટર પહોચ્યા હતા, એ દરમિયાન જ ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જો કે ઇશ્વરની કૃપાથી સેવાને વરેલા પ્રદીપ પરમારનો આબાદ બચાવ થયો હતો,  વર્ષ 2015માં અમદાવાદ મહાનગર પાલિકાની યોજાયેલ ચૂંટણી દરમિયાન તેઓ અસારવા વોર્ડમાં કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉત્સુક હતા, જો કે તેમના રાજકીય વિરોધીઓએ  તેમને  ટિકીટ આપવા દીધી ન હતી, માતાજીના પરમ ભક્ત પ્રદીપ પરમારના જીવનમાં કઇક જુદુ લખ્યુ હતું તેઓને વર્ષ 2017માં અસારવા વિધાનસભાની ટીકિટ પણ મળી,અને તેઓ કેબીનેટ પ્રધાન પણ બન્યા,  જેની સાથે તેમના રાજકીય વિરોધીઓની બોલતી બંધ થઇ ગઇ છે,

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

ત્યારે હિતુ કનોડીયા ગુજરાતી ફિલ્મ જગત સુપર સ્ટાર માનવામાં આવે છે, તેઓ સમગ્ર ગુજરાતમાં જન જનમાં લોક પ્રિય છે, તેઓ વર્ષ 2012માં કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જો કે તેમને  કોંગ્રેસના રમેશ ચાવડાએ હરાવતા તેઓનું વિધાનસભા પહોચવાનુ સ્વપ્ન પુર્ણ થયુ ન હતું,  વર્ષ 2017માં ભાજપે  વર્ષ 1995થી ભાજપનો ગઢ બનેલ ઇડર બેઠક પરથી તેમને મૈદાને ઉતાર્યા હતા જ્યાં તેઓ સફળ થયા, ત્યારે હવે  તેમની નજરઅસારવા બેઠક પર હોવાનુ કાર્યકર્તાઓમાં ચર્ચા છે,  શુ ભાજપ તેમને કડી ઇડર બાદ અસારવામાં ટીકિટ આપશે તે એક મોટો સવાલ છે ,,

 

ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો

 

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

You Might Also Like

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !

શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

TAGGED:asarwaelection2022Featuredgujarathitu kanodiaPRADIP PARAMR
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
gujarat religion દેવભૂમિ દ્વારકા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?