By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > જામનગર > જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી
ગુજરાતજામનગર

જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: June 21, 2022 7:11 pm
Web Editor Panchat Published June 21, 2022
Share
SHARE

જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !

વિશાલભાઈના પિતા-દાદા ભારતીય સેનામાં રહી દેશ માટે યુદ્ધ પણ લડી ચુક્યા છે અને વર્ષો સુધી સેવા આપી ચુક્યા છે: ઈસુદાન ગઢવી

દિવસે ને દિવસે દરેક સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી આજે ઈમાનદાર લોકોની પહેલી પસંદ બની ગઈ છેઃ ઈસુદાન ગઢવી

ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !

આમ આદમી પાર્ટી નું પ્રભુત્વ દિવસે-દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે. ગુજરાતના લોકો જે ગુજરાતનું વર્તમાન અને ભવિષ્ય સુધારવા માંગે છે, ગુજરાતને આગળ વધારવા માંગે છે તે બધા આમ આદમી પાર્ટીના કામ થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

પરિવર્તન ના નામે ગુજરાતનું સુંદર ભવિષ્ય લખવા જામનગરના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી તેમના પિતા રાજબલ ત્યાગી અને તેમના સમર્થકો ઈશાકભાઈ કાત્યાર, દોદાની હાજી શેરમામદ, હિતેષભાઇ જાદવ, જીવરાજભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ ગોહિલ, દિનેશભાઇ સોલંકી, મહેન્દ્રભાઈ જોશી, આવેશભાઈ રફાઈ, યતિમભાઇ ચૌધરી, યાસીમભાઇ આફ્રિદી તથા બીજા ઘણા અન્ય સમર્થકો સાથે ગુજરાતમાં જનકલ્યાણ હેતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સમાજ સેવકો સાથે જોડાઈને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે અને જનતાની દરેક સમસ્યા જાણી તેનો ઉકેલ લાવી શકશે.

કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !

જનકલ્યાણ માટે કામ કરતા સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ ત્યાગી એ હંમેશા લોકોના હિત માટે અવાઝ ઉઠાવ્યો છે. તેમને ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલન સાથે કિસાન આંદોલન તથા પેંશન માટેના આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જેની આમ આદમી પાર્ટી સરાહના કરે છે. વિશાલભાઈ ત્યાગી એકલા જ નહિ પરંતુ તેમનું સંપૂર્ણ પરિવાર સમાજ અને દેશ સેવા માટે કાર્યરત રહ્યું છે. તેમની સાથે જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તેમના પિતા રાજબલ ત્યાગી ભૂતપૂર્વ ભારતીય વાયુસેનામાં કારગિલ યુદ્ધ ના યોદ્ધા રહી ચુક્યા છે. તેની સાથે જ તેમના દાદાજી ધર્મવીર ત્યાગી અને ભુલન ત્યાગી ભૂતપૂર્વ ભારતીય સૈનિક રૂપે 1971ના યુદ્ધમાં યોદ્ધાનો ભાગ ભજવી ચુક્યા છે. આમ આદમી પાર્ટી આ બધા જ સમાજ સેવકો, દેશ ભક્તોને અને તેમના સમર્થકોને ખુબ જ દિલ થી આવકારે છે.

કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું

જેમ આમ આદમી પાર્ટી એ દિલ્હી માં જનહીત ના કાર્યો કર્યા છે, એમ આવા લોકહીતનું કાર્ય કરતા સમાજ સેવકો સાથે જોડાઈને ગુજરાત માં પણ કરશે. આમ આદમી પાર્ટી આજે ઈમાનદાર લોકોની પહેલી પસંદ બની ગઈ છે એટલે હવે ગુજરાતમાં પરિવર્તન દૂર નથી.

અગ્નિપથ યોજના અમલમાં મૂકીને ભાજપ સરકાર દેશના જવાનોનું અપમાન કરી રહી છેઃ ઇસુદાન ગઢવી

હાલ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ફ્રિ વીજળી આંદોલન ચાલી રહ્યું છે. જેને લોકોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય ઘણા સંગઠનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિલ્હી જેવી સુખ-સુવિધા દરેક નાગરિકનો હક છે. આ વાત હવે ગુજરાત ની જનતા પણ સમજી ગઈ છે એટલે આવનારી ચૂંટણીમાં તે આમ આદમી પાર્ટી ને મત આપી ગુજરાત માં બદલાવનું પહેલું પગલું ભરશે.

કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPIsudan GadhaviJAMNAGARjoinyouth
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?