By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !
અમદાવાદગુજરાત

પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !

Web Editor Panchat
Last updated: June 10, 2022 3:48 pm
Web Editor Panchat Published June 10, 2022
Share
SHARE

પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !

https://www.panchattv.com/presidential-election-declared-why-gujarat-is-under-discussion/

મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે 23જુન થી લઇને 25 જુન સુધી યોજાનારા પ્રવેશોત્વસ દરમિયાન હડતાળ કરવાની ચિમકી આપી છે, મહત્વની વાત એ છે કે આ અંગે મંડળે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણીઓ નહી સંતોષાય તો
આગામી દિવસોમા આવનારી ચૂંટણીમાં પણ પટાવાળાની ડ્યુટીનો પણ બહિષ્કાર કરવાની ચિમકી અપાઇ છે,

ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોના ચૂટણી પ્રવાસની શુ છે ફળશ્રુતિ – હાર્દીક પટેલને શુ કહ્યુ કાર્યકરોએ

ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા શાળા પ્રવેશોત્સવ નો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત પ્રમુખ કિશોર જોશીએ કરી છે તેમણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી ને માંગ કરી છે કે આગામી 23 જૂન થી 25 જૂન સુધી ચાલનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ નહીં જોડાય તેમણે વધુમાં કહ્યું હતું કે તેમની પડતર માંગણી ઓ જેવી કે સમાન કામ સમાન વેતન મુજબ લઘુતમ વેતન ચૂકવવા માં આવે
બાળકો ને ભોજન આપવા માં બે વખત ભોજન બનાવવા માં ઠરાવ કરવા માં આવ્યો છે તે રદ કરવા માં આવે અથવા તે પ્રમાણે નું વધારા નું અનાજ ફાળવવા માં આવે અત્યારે રાજય સરકાર દ્વારા જે એનજીઓ ને કામ આપવા માં આવ્યું છે તેના બદલે મધ્યાહ્ન ભોજન ના કર્મચારીઓ પાસે જ બનાવડાવા માં આવે

બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !

સમગ્ર ગુજરાત માં 96 હજાર જેટલા કર્મચારીઓ જોડાયેલા છે જેમના માધ્યમ થી 52 લાખ બાળકો ને સમયસર મધ્યાહ્ન ભોજન યોજના નો લાભ મળે છે જો રાજય સરકાર દ્વારા તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગુજરાત વિધાનસભા ની ચૂંટણી દરમ્યાન ચૂંટણી કામગીરી થી તેઓ દૂર રહેશે

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:gandhi nagargujaratmanad employeemid day millSTRIKE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?