By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના આ ગામમાં થી પકડાયું અફીણ ઉગાડવાનું રેકેટ ,એક આરોપીની ધરપકડ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતના આ ગામમાં થી પકડાયું અફીણ ઉગાડવાનું રેકેટ ,એક આરોપીની ધરપકડ
રાજકોટ

ગુજરાતના આ ગામમાં થી પકડાયું અફીણ ઉગાડવાનું રેકેટ ,એક આરોપીની ધરપકડ

Web Editor Panchat
Last updated: February 21, 2022 9:40 am
Web Editor Panchat Published February 21, 2022
Share
SHARE

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર SOG પોલીસે રેડ કરી હતી.જેમાં ૮૫૯૧ અફીણ ના લીલા છોડ સહીત કુલ રૂપિયા ૨૩,૭૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અફીણના પોષ ડોડવાનો જથ્થો ઝડપાય છે ત્યારે SOG પોલીસે સાયલા તાલુકાના જુના જશાપર ગામે બાગાયતી પાકની આડમાં અફીણના વાવેતરનો પર્દાફાસ કર્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જુના જશાપર ગામર રહેતા રમેશભાઇ જેશાભાઇ કાલરીયા તેમના જુના જશાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં લીંબુ, ચીકુ, મોસંબી સહીતના બાગાયતી પાકના વાવેતરની આડમાં અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી SOG પોલીસ ટીમને મળતા રેડ કરી હતી. જેમાં ખેતરમાં બાગાયતી પાકની વચ્ચે અફીણના અધધધ ૮૫૯૧ છોડ મળી આવતા પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.પોલીસે અફીણના છોડ ૭૯૦ કિલોગ્રામ અને અેક મોબાઇલ સહીત કુલ રૂપિયા ૨૩,૭૨,૫૦૦ નો મુદ્દામાલ સાથે રમેશ કાલરીયાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી રમેશની પ્રાથમિક પુછપરછ કરતા અફીણના વાવેતર માટે હાઇવે પરથી અેક ટ્રક ડ્રાઇવર પાસેથી બીયારણ લઇ વાવેતર કર્યું હોવાની વિગતો બહાર આવી છે. તેમજ આટલી મોટી માત્રમાં અફીણનું વાવેતર કેમ કર્યું હતુ તે બાબતે આરોપી દ્વારા હજુ સુધી ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે ત્યારે આ વાવેતર પાછળ અન્ય કોઇ ઇસમો સંડોવાયેલા છે કેમ, અફીણ નું વેચાણ માટે શુ પ્લાન હતો તે સહીતની બાબતો અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે .

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા

TAGGED:afeenganjagujaratsurendranagar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?