અમદાવાદ :
પ્લેન ક્રેશ દુઘર્ટના મામલો
પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ
પૂછપરછને તપાસ એજન્સી ઔપચારિક બતાવી
પૂછપરછમાં રમેશ વિશ્વાસકુમાર ને કયા કયા પ્રશ્નો પૂછાયા તે સૂત્રો તરફથી મળી માહિતી
પ્લેનમાં બેઠા બાદની સ્થિતિ થી લઈ પ્લેન ક્રેશ કઈ રીતે થયું જે બાબતે વિશ્વાસ કુમાર આખી ધટના નું વર્ણન કરી કહ્યું
પેસેન્જર રમેશ વિશ્વાસકુમાર કહ્યું કે પ્લેન ઉપડતા ની સાથે જ કોઈ ખામી હોય તેવું લાગ્યું હતું
પ્લેન ક્રેશમાં કોઈ પ્રકારની શંકા ને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
વિશ્વાસ કુમારને મીડિયાથી દૂર રાખવાનો કર્યો હતો પ્રયાસ
હાલ વિશ્વાસ કુમાર પોતાના વતન દીવ છે