By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેમ કહ્યુ અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપો મીડિયા હેડલાઇન્સ પર નહીં.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેમ કહ્યુ અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપો મીડિયા હેડલાઇન્સ પર નહીં.
ઇન્ડિયાઈકોનોમીરાજકારણ

રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેમ કહ્યુ અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપો મીડિયા હેડલાઇન્સ પર નહીં.

Web Editor Panchat
Last updated: May 10, 2022 1:37 pm
Web Editor Panchat Published May 10, 2022
Share
SHARE

રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેમ કહ્યુ અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપો મીડિયા હેડલાઇન્સ પર નહીં.

રૂપિયાની ઘટતી કિંમતને લઈને રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હેડલાઇન મેનેજમેન્ટ પર નહીં પરંતુ અર્થવ્યવસ્થાને સુધારવા પર ધ્યાન આપવું જોઇએ. મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે યુપીએ સરકારમાં રૂપિયો તૂટતો હતો ત્યારે પીએમ મોદી તેમની મજાક ઉડાવતા હતા.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને આ કહ્યુ
મોદીજી, તમે મનમોહનજીની ટીકા કરતા હતા જ્યારે ₹ નો મુલ્ય ઘટતો હતો

હવે ₹ તેના અત્યાર સુધીના સૌથી નીચા મૂલ્ય પર છે. પણ હું તમારી આંધળી ટીકા નહિ કરું.

નિકાસ માટે ₹નો ઘટાડો સારો છે જો કે આપણે નિકાસકારોને મૂડી સાથે ટેકો આપીએ અને નોકરીઓ ઊભી કરવામાં મદદ કરીએ.

આપણી અર્થવ્યવસ્થાના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરો, મીડિયા હેડલાઇન્સ પર નહીં.

Modi ji, you used to criticise Manmohan ji when ₹ fell.

Now ₹ is at its lowest ever value. But I won't criticise you blindly.

A falling ₹ is good for exports provided we support exporters with capital and help create jobs.

Focus on managing our economy, not media headlines.

— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2022

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, મોદીજી, જ્યારે રૂપિયો પડતો હતો, ત્યારે તમે મનમોહનજીની મજાક ઉડાવતા હતા. જુઓ, હવે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. છતાં અમે આંખ આડા કાન કરીને તમને દોષ દેતા નથી. તમે અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો, મીડિયાની હેડલાઇન્સ પર નહીં.

You Might Also Like

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય

TAGGED:economicsLOWmodirahulrupes
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?