કોંગ્રેસ નેતા રાજેશ સોનીને આખરે કોર્ટમાંથી જામીન મળી ગયા અને તેઓ જેલની બહાર આવી ગયા છે,
પણ તેઓએ જે રીતે પોતાની આખી વાત વર્ણવી છે, તે કોઇ પણ લોકશાહી માટે સારુ ન કહી શકાય
તેઓએ આવતાની સાથે જ ફેસબુક લાઇવ કર્યું, અને સમગ્ર ઘટના વર્ણવી છે
કઇ રાત્રે દોઢ વાગ્યે સાયબર સેલના અધિકારીઓ તેમની પાસે આવે છે, અને તેમને સમાન્ય પોસ્ટ માટે જે તેઓએ માત્ર ઓપરેશન સિંદુર માટે સેનાને આપેલા શ્રેય અને નિશ્ચિત પક્ષ કે વ્યક્તિ દ્વારા ખોટા ખર્ચાઓને લઇને ચર્ચા કરી હતી, આવી પોસ્ટ્સ પહેલા પણ કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રિનેતે અને રાહુલ ગાંધી કરી ચુક્યા છે,, છતાં ગુજરાત પોલીસ રાહુલ ગાંધી ઉપર હાથ નાખી શકે નહી,, પરિણામે નાના કાર્યકર્તા સમઝીને રાજેશ સોનીની ધરપકડ કરાઇ પછી તેમને સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યા,, અને જામીન થયા હતા,
રાજેશ સોનીએ જણાવ્યુ કે તેઓ કોઇથી ડરવાના નથી, કોંગ્રેસનો નાનામાં નાના કાર્યકર્તાઓમાં ખુબ હિંમત છે, તેઓ મજબુતાઇ સાથે કોંગ્રેસની વિચારધારા સાથે ઉભા રહેશે, સાથે તેમની સાથે ઉભા રહેનાર તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે કોંગ્રેસમાં જેઓ ભાજપની બી ટીમ છે તેમને પણ ચેતવણી આપી હતી,,