By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગૃહ વિભાગ દ્વારા નવરાત્રી ને લઇ બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ભોપાળા માટે જવાબદાર ?
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગૃહ વિભાગ દ્વારા નવરાત્રી ને લઇ બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ભોપાળા માટે જવાબદાર ?
કાયદોગાંધીનગરગુજરાત

ગૃહ વિભાગ દ્વારા નવરાત્રી ને લઇ બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ભોપાળા માટે જવાબદાર ?

Web Editor Panchat
Last updated: September 22, 2022 8:38 pm
Web Editor Panchat Published September 22, 2022
Share
SHARE

ગુજરાતમાં રાત્રી ના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે,

Tweets by sanghaviharsh

રાજય સરકાર ના ગૃહ વિભાગનું નવરાત્રીને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગૃહ વિભાગનું ભોપાળું બહાર આવ્યું છે.સમગ્ર રાજયમાં રંગે ચંગે જન્માષ્ટમી પર્વની ઉજવણી પણ થઇ ગઈ છે છતાં ગૃહ વિભાગ ને ખબર નથી.જન્માષ્ટમી ક્યારે આવે છે આજે ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા માં જન્માષ્ટમી ,નવરાત્રી અને દશેરા દરમ્યાન રાત્રી ના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ આપી છે શું ગૃહ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ને ખબર નથી હોતી કે જન્માષ્ટમી ક્યારે આવે છે હવે જયારે જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવણી થઇ ગઈ હોય ત્યારે આ પ્રકારનું ગૃહ વિભાગનું ભોપાળું ગુજરાતની જનતા ને શું મેસેજ આપે છે..આ વર્ષ 2022ની જન્માષ્ટમી ની ઉજવણી માટે છે કે વર્ષ 2023માં યોજાનાર જન્માષ્ટમી માટે બહાર પાડ્યું છે..જેને લઇ ગૃહ વિભાગ ના ક્યાં અધિકારી એ બહાર પાડ્યો છે તે એક ચર્ચા નો વિષય છે..

નવરાત્રી આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકારે લાઉડ સ્પીકર મામલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની વગાડવાની છૂટઅપાઈ છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.
જ્યારે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી આસપાસનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરાશે.

જેને લઇ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ગૃહ વિભાગજન્માષ્ટમીજાહેરનામુંનવરાત્રી
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?