By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ
ગાંધીનગરગુજરાતરાજકારણ

બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ

Web Editor Panchat
Last updated: August 24, 2022 11:09 pm
Web Editor Panchat Published August 24, 2022
Share
SHARE

સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ

 

 

બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજય ની ભાજપ સરકારે સિનિયર આગેવાનો ને ઠેકાણે પાડવા ની શરૂઆત કરી છે તેમના અથાક પરિશ્ર્મ પાર્ટી પ્રત્યે નો સમપર્ણ ભાવ તેમનો માન મોભો પ્રતિષ્ઠા અને કદ ને ધ્યાને રાખી ને સરકારે નિમણુંકો આપી છે..

ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ માં 6 સરકારી અને 11 બિન સરકારી સભ્યો ની નિમણુંકો આપવામાં આવી છે જેમાં
સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય અને જીઆઇડીસી ના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂત ને બહુચરાજી માતાજી ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે મોટી જવાબદારી આપી છે ત્યારે મહેસાણા ના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ જયશ્રીબેન પટેલ ની પણ ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે સહીત 16 બિન સરકારી સભ્યો ની નિમણુંકો કરી દેવાઈ છે જેને લીધે તેમના સમર્થકો અને પરિવારજનો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે…મહત્વપૂર્ણ બાબત તો એ છે કે બલવંતસિંહ રાજપૂત વર્ષ 2017 માં રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા હતા તેઓ ભાજપ ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ના દિગ્ગ્જ નેતા અહેમદ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા જોકે તેઓ તેમની સામે ચૂંટણી હારી ગયા હતા ત્યારે ગુજરાત ભાજપે તેમની વફાદારી ની કદર કરી ને તેમને જી આઈ ડી સી ના ચેરમેન બનાવ્યા હતા જોકે તાજેતર માં તમામ બોર્ડ નિગમ ના ચેરમેનો ના રાજીનામાં લઇ લેવાતા તેઓ એ જી આઈ ડી સી ના ચેરમેન તરીકે રાજીનામુ આપી દીધું હતું..ત્યારે હવે રાજય ની ભાજપ સરકારે માતાજી ના પરમ ભક્ત બલવંતસિંહ રાજપૂત ને બહુચર માતાજી ની સેવા અર્થે મુક્યા છે..

સૂત્રો ની માનીએ તો બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર વિધાનસભા બેઠક માટે મહેસાણા ના પૂર્વ સંસદ અને ફાયર બ્રાન્ડ નેતા જયશ્રીબેન પટેલ બહુચરાજી વિધાનસભા બેઠક માટે અને ગુજરાત ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે વેજલપુર અને નારણપુરા વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદારો માનવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર ના ઉદ્યોગ અને ખાણ વિભાગે બહુચરાજી દેવસ્થાન ટ્રસ્ટ માં નિમણુંકો કરતા સિનિયર નેતાઓને અચરજ પામ્યા છે

મહેસાણા વિધાનસભા બેઠક પર નીતિન પટેલ કે રજની પટેલ

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bahucharaji mataji trustbalvantsinh rajputgidcjayshriben patelUDHYOGYAGNESH DAVE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?