By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભગવાન જગન્નાથની પહિંદ વિધી કોણ  કરશે એ રહસ્ય પરથી ઉઠ્યો પડદો – રાજ્યના કોઇ મોટા રાજનેતાને નહી મળે મોકો !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભગવાન જગન્નાથની પહિંદ વિધી કોણ  કરશે એ રહસ્ય પરથી ઉઠ્યો પડદો – રાજ્યના કોઇ મોટા રાજનેતાને નહી મળે મોકો !
અમદાવાદગુજરાત

ભગવાન જગન્નાથની પહિંદ વિધી કોણ  કરશે એ રહસ્ય પરથી ઉઠ્યો પડદો – રાજ્યના કોઇ મોટા રાજનેતાને નહી મળે મોકો !

Web Editor Panchat
Last updated: June 30, 2022 7:32 pm
Web Editor Panchat Published June 30, 2022
Share
SHARE

ભગવાન જગન્નાથની પહિંદ વિધી કોણ  કરશે સસ્પેન્ડ ઉઠ્યો- રાજ્યના કોઇ મોટા રાજનેતાને નહી મળે મોકો

આમ આદમી પાર્ટીએ સંગઠનની બીજી યાદી કરી જાહેર- છ હજાર કરતા વધુ પદાધિકારીઓને મળ્યું સ્થાન

ભગવાન જગન્નાથ યાત્રા દરમિયાન પહિંદ વિધી કોણ કરશે તેને લઇને છેલ્લા 24 કલાકથી ચાલતા સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠી ગયો છે,

આખરે રાજ્ય સરકારે સવૈધાનિક પદ ઉપર હોય તેવા વ્યક્તિ મુખ્ય પ્રધાનની ગેર હાજરીમાં પહિંદ વિધી કરશે,જેના માટે નિર્યણ લેવાઇ ગયો છે

મદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ છે કે લગભગ નક્કી થઇ ગયુ છે, માત્ર ઓફિસિયલી જાહેરાત બાકી છે,

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 યાત્રા માટે તૈયારી પુર્ણ કરી લેવાઇ છે, સુરક્ષાથી માંડી રુટની વ્યવસ્થા વિગેર પણ ચકાસાઇ ગઇ છે, વડા પ્રધાન નરેન્દ્રમોદીથી માંડી કોંગ્રેસના નેતાઓ પણ

ભગવાનને ભેદ અપર્ણ થઇ ચુક્યુ છે, પરંપરા મુજબ ભગવાનની યાત્રાને રાજ્યના મુખ્ય પ્રધાન શરુ કરાવે છે, સોનાની સાવરણીથી પહિંદ વિધી કરતા હોય છે, આ વખતે પણ તૈયારી એવી જ હતી

અને નવા સીએમ ભુપેન્દ્ર પટેલને આ વખતે આ મોકો મળવાનો હતો, છતાં સ્થિતિ બદલાઇ અને ભુપેન્દ્ર પટેલને કોરોના પોઝિટીવ આવતા તેઓ આઇસોલેટેડ થઇ ગયા,, ત્યારે સવાલ ઉભો થયો કે

હવે સીએમ નહી હોય તો તેમના વિકલ્પ સ્વરુપે કોણ પહિંદ વિધી કરશે મિડીયામાં અનેક પ્રકારની ચર્ચા શરુ થઇ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃર રાજ્ય પ્રધાન હર્ષ સંધવી, શિક્ષણ પ્રધાન

જીતુ ભાઇ વાધણી, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ભાઇ ત્રિવેદી જેવા પ્રધાનો પંહિંદ વિધી કરશે,,

રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો

પણ પંચાત ટીવી સાથે વાત કરતા જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ છે કે ભગવાન સીએમ ભુપેન્દ્ર પટેલને જલ્દી સારો કરે તેવી પ્રાર્થના મંદિરમા્ કરાઇ છે,,તેઓ સીએમ નિવાસ સ્થાનથી ભગવાનના લાઇવ દૃશ્યો અને રથોના પ્રસ્થાનને જોશે,તેવી વ્યવસ્થા તંત્ર તરફથી કરાઇ છે, પણ તેમના બદલામાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પહિંદ વિધી કરશે તેમ લાગી રહ્યુ છે છતાં કારણ કે રાજ્યપાલનો પદ રાજકિય રીતે મોટો ન હોય, પણ રાજ્યના

બંધારણીય વડા તરીકે તેઓ સૌથી મોટા છે એટલે કે મુખ્ય પ્રધાનના ગેર હાજરીમાં રાજ્યની જવાબદારી તેમની હોય છે તેવા સંજોગોમાં તેઓ જ પહિંદ વિધી કરશે તેમ લાગી રહ્યુ છે,,છતાં સત્તાવાર ઘોષણા જલ્દી કરવામાં આવશે

જો મહેન્દ્ર ઝાની વાત સાચી હોય તો યાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત એવુ બનશે કે કોઇ રાજ્યપાલે ભગવાન જગન્નાથની પહિંદ વિધીનો હિસ્સો બનશે,,

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADbhupendra patelDEVVRAT ACAHRYAFeaturedgujaratJAGNNATHjagnnath mandirJAGNNATH YATRAJAMALPURRAJUYPALrajypal
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?