By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય
અમદાવાદગુજરાત

વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય

Web Editor Panchat
Last updated: May 10, 2022 10:07 am
Web Editor Panchat Published May 10, 2022
Share
SHARE

વાહન ચાલકોને ગરમીમાં થી રાહત અપાવવા ટ્રાફિક વિભાગે કર્યો આવો નિર્ણય

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ગરમીને કારણે બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવાર અને રવિવારે બે દિવસની ટ્રાયલ કરવામાં આવી હતી. જે અનુસંધાને સોમવારે ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના ૧૮૪ ટ્રાફિક સિગ્નલ પૈકી ૧૨૩ જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ૫૭ ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ રહેશે. જે અંગે માહિતી આપતા અમદાવાદ ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે બે દિવસના પ્રયોગ બાદના અભિપ્રાય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સિગ્નલનો સમય પણ ઓછો કરશે. જેમાં જે સિગ્નલ એક મિનિટના સમયનું હશે તે સિગ્નલનો સમય ૩૦ થી ૪૦ સકન્ડનો કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને ટ્રાફિક સિગ્નલ વધારે સમય ચાલુ કે બંધ રાખવા તે અંગે પણ સતા આપવામાં આવી છે. જો કે એસ જી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને વીવીઆઇપીઓની સતત અવરજવર રહેતી હોવાને કારણે આ હાઇવે પર સિગ્નલ નિયમિત રીતે ચાલુ રહેશે.

You Might Also Like

બાળ વૃંદ ની રચના કરવા માટે શિક્ષણ વિભાગે આપ્યો આદેશ

રાજ્યના બલ્ક ડ્રગ અને મેડિકલ ઉદ્યોગ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા બલ્ક ડ્રગ્સ પાર્ક આશીર્વાદરૂપ સાબિત થશે

કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !

Paresh Rawal ની સામે કોલકાતા પોલીસે નોંધી ફરિયાદ , બંગાળીઓને લઈ  કરી હતી વિવાદીત ટિપ્પણી

ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી

TAGGED:AHMDABADmayank singh chavadasignalSUMMERTRAFFICvehical
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?