By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપ સામે પડીને અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ત્રણેય એમ એલ એલ ભાજપમાં જોડાશે. સૂત્ર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ભાજપ સામે પડીને અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ત્રણેય એમ એલ એલ ભાજપમાં જોડાશે. સૂત્ર
ગાંધીનગરગુજરાતભાજપરાજકારણ

ભાજપ સામે પડીને અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ત્રણેય એમ એલ એલ ભાજપમાં જોડાશે. સૂત્ર

Web Editor Panchat
Last updated: December 11, 2022 3:14 pm
Web Editor Panchat Published December 11, 2022
Share
SHARE

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ !

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ઐતિહાસિક જીત મળી છે..ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીત મેળવી છે.જયારે ભાજપના જ ત્રણ બળવાખોરો અપક્ષ ચૂંટણી લડીને જીત્યા છે.જેમાં બાયડ વિધાનસભા બેઠક પર થી ધવલ ઝાલા ,ધાનેરા વિધાનસભા બેઠક પર થી માવજી દેસાઈ અને વાઘોડિયા બેઠક પર થી ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો સમાવેશ થાય છે..ત્યારે આ તમામ ધારાસભ્યોને ભાજપમાં જોડવા માટેની પ્રકિયા તેજ બની ગઈ છે..સૂત્રો ની વાત માનીએ તો આ ત્રણેય ધારાસભ્યો પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલને મળી ને ભાજપમાં જોડાઈ શકે છે..જયારે આમ આદમી પાર્ટીના વિસાવદર ના એમ એલ એ ભુપત ભાયાણીએ આપ માંથી રાજીનામુ આપી દીધું છે ને તેઓ પણ ભાજપમાં જોડાશે જેની સાથેજ બીજેપીની સંભ્ય સંખ્યા 161 ગૃહમાં પહોંચી જશે.જોકે આ બાબતે સત્તાવાર કોઈ સમર્થન મળતું નથી

 

ભાજપ દ્વારા ધવલ ઝાલા ,માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી ત્યારે આ નેતાઓ એ પોતે જનતાની કરેલ સેવા કાર્યો પર ભરોસો રાખીને તેઓએ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા છે..આ તમામ ધારાસભ્યોએ પ્રજાલક્ષી કામો કરવા બાબતે સાથે બેસીને ચર્ચા વિચારણા કરી હતી.જોકે આ તમામ ધારાસભ્યોએ બીજેપીમાં જોડાવવા બાબતે કોઈ ફોડ પાડ્યો ન હતો

ત્યારે નોંધનીય છે કેઆ બેઠક પર થી બીજેપીના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ આ બેઠક પર થી પ્રતિનિધિત્વ કરતા હતાજોકે છેલ્લી બે ટર્મ થી કોંગ્રેસના હર્ષદ રીબડીયા ચૂંટણી જીતતા હતા જેઓ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જોકે તેઓની આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણી ની સામે હાર થઇ હતી.

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કૉંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા વિસાવદરની બેઠક પર AAP પાર્ટી તરફથી ચૂંટણી લડી જીતેલા ભૂપત ભાયાણી પક્ષપલટો કરશે તેવી ચર્ચીએ જોર પકડ્યું હતં. જોકે, આ વાતને તેઓએ અફવા ગણાવી હતી.

ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી

..

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:BJP Gujaratc r patildharmendrasinh vagheladhaval zalamavji desaiધર્મેન્દ્રસિંહ વાઘેલાધવલસિંહ ઝાલાબાયડમાવજીભાઈ દેસાઈમાવજીભાઈ દેસાઈ #ધાનેરાવાઘોડિયા
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?