By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હોળી પ્રગટાવવાનુ સાચુ મુહુર્ત શુ છે,,જાણો કેવી રીતે કરાય છે વર્તારો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હોળી પ્રગટાવવાનુ સાચુ મુહુર્ત શુ છે,,જાણો કેવી રીતે કરાય છે વર્તારો
અમદાવાદઇન્ડિયાગુજરાતધર્મ દર્શન

હોળી પ્રગટાવવાનુ સાચુ મુહુર્ત શુ છે,,જાણો કેવી રીતે કરાય છે વર્તારો

Web Editor Panchat
Last updated: March 17, 2022 11:36 am
Web Editor Panchat Published March 17, 2022
Share
હોળીની ઉજવણી કેવી રીતે કરવી
હોળીની ઉજવણી કેવી રીતે કરવી
SHARE

હોળી પ્રગટાવવાનુ સાચુ મુહુર્ત શુ છે,,જાણો કેવી રીતે કરાય છે વર્તારો
ગુરુવારે ફાગણ સુદ પુનમ એટલે કે હોલીકા દહન થાનુ છે,, એટલે કે હોળી પ્રગટાવવાનુ શુભ મુહુર્ત 6.54 વાગ્યાનુ છે,
શેરીએ શેરીએ નાકે નાકે લોકો મોટી સંખ્યામાં હોળી પ્રગટાવીને દર્શન કરતા હોય છે,, ડાકોરમાં લાખો ભક્તો દર્શન કરવા પણ જતા હોય છે
સૌથી મહત્વનુ એ છેકે હોલીકા દહનના આધારે કેટલાક જ્યોતિષાચાર્યો સમગ્ર વરસનો વર્તારો પણ કરતા હોય છે

We in India move from color to colors. Exactly after 40 days of Basant festival we have Holi, where all colors will meet. #Palash flowers are getting ready. Will be crushed & made into natural colors by locals. Especially in tribal belts. pic.twitter.com/GlNd98LeLe

— Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 14, 2022

જ્યોતિષાર્યાનો વર્તારો

જ્યોતિષાર્યો માને છે કે આજના હોળીકા દહનના સમય ત્રણ મોટા મહા સંયોગ બને છે, ગજ કેસરી યોગ,વરિષ્ઠ અને કેદાર મહા સંયોગ બને છે, આને રાજયોગ પણ કહેવાય છે અને સુર્ય મિત્ર રાશિમાં હોવાથી શુભ યોગ બને છે,
આ યોગથી રોગ દુખ,નાશ અને પોતાના દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરનારુ બનશે,,આવા મહાસંયોગ જવલ્લેજ બનતા હોય છે,
તે સિવાય માનવામાં આવે છે કે તો જો હોળી દહનની જોળ ઉત્તર તરફ જાય તો શિળાયુ લાંબુ અને વરસાદ સારુ રહેશે છે,, સાથે પશ્ચિમમાં હોય તો સામાન્ય વાતાવરણ રહેશે, દક્ષિણમાં અતિષ્ષ્ઠી તો પુ્ર્વમાં અનાવૃષ્ટિ માનવામાં આવે છે,

https://twitter.com/BrijPal43219651/status/1503921541033050112?s=20&t=WiR0ZOcetgzWn6UuOwKVXg

મ્યુનિ.ની ગાઈડલાઈન
મ્યુનિ.એ લોકોને અપીલ કરી છેકે, તેઓ હોળી પ્રગટાવવાની જગ્યા પર નીચે રેતી પાથરી તેની ઉપર ઇંટો ગોઠવી તેના ઉપર લાકડા ગોઠવીને હોળી પ્રગટાવો. મ્યુનિ.નું કહેવું છે કે,
હોળી પ્રગટાવવાના સ્થળે ડામરના રોડ પર ગાબડું પડી જતું હોવાથી તકેદારી જરૂર છે. આ ગાબડામાં ચોમાસામાં પાણી ભરાતું હોય છે. 18મી માર્ચને શુક્રવારના રોજ ધુળેટીને દિવસે સાંજે
પણ પણી આપવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજે 5.30 થી 6 વાગ્યા દરમ્યાન પાણીનો વધારાનો સપ્લાય પણ આપવામાં આવશે.

 

 

વિવાદિત સંત આશારામ કે ભક્ત ભી સો,મિડીયા ઉપર દેખાયા,

આશારામના ભક્તોએ આશારામના ફોટો સાથે વિડીયો શેર કર્યોછે, અને તેમના નામે લોકોને આધ્યાત્મ જ્ઞાન આપવાની વાત કરી છે,

https://twitter.com/rajeshmadaan13/status/1503921509378969600?s=20&t=WiR0ZOcetgzWn6UuOwKVXg

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:AHMDABADasharamcolourfurutefuture predectionholitruth
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?