By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ
અમદાવાદગુજરાત

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

Web Editor Panchat
Last updated: July 1, 2022 10:22 pm
Web Editor Panchat Published July 1, 2022
Share
SHARE

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર પોસ્ટનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

 

ધર્મની સાથે સાથે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય-વ્યસન મુક્તિ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સહિત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓનું વ્યક્તિ ઘડતરમાં અનેરું યોગદાન:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ

પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણુક કરાઇ છે, તેઓ 2જી જુલાઇના રોજ  સવારે ૧૧-૦૦ કલાકે  ચાર્જ સંભાળશે, એ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા સુખરામ રાઠવા, એન.એસ.યુ.આઈનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન, કોઓર્ડીનેશન કમિટીના સભ્ય ડૉ.ઇન્દ્રવીજયસિંહ ગોહિલ હાજર રહેનાર છે,

ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય,અને યુવાનોના પ્રશ્ન માટે હમેશા ઝઝુમતા રહેતા પાર્થ દેસાઇએ એનએસયુઆઇમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે,,તેમની સાથે 500 જેટલા કાર્યકર્તાઓ પણ એનએસયુઆઇને

અલવિદા કહી દેશે, તેઓએ તેમના પત્ર દ્વારા ગુજરાત કોંગ્રેસમાં પ્રવૃતતી આંતરિક જુથબંધીને લઇને ટિકા કરી છે,  તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા પર હોદ્દાઓનો વેપાર કરતા હોવાનો આક્ષેપ કર્યો  છે,

તેઓએ લખ્યુ છે,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

હું પાર્થ દેસાઈ અને અમદાવાદના 500થી વધુ કાર્યકર્તા, હોદ્દેદારો NSUI માંથી રાજીનામુ આપીશું

ગુજરાત NSUIમાં વર્ષો થી કામ કરનાર વિદ્યાર્થીઓ માટે લડનારા અને અનેક પોલીસ કેસ અને લાઠીચાર્જ સહન કરનાર કાર્યકર્તાઓની સતત અવગણના થય રહી છે અને કોંગ્રેસની જુથબંધી નો ભોગ NSUI માં સાચા કાર્યકર્તાઓ બને છે .

પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી પાર્ટીના જુઠબંધી થાળે પાડવા NSUI ના પદોનો દુરઉપયોગ કરી રહ્યા છે.

પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUI ના પદોનો વેપાર કરવામાં આવ્યો છે અને આગળ પણ આવું જ દેખાઈ રહ્યું છે જેથી NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા બાંહેધરી આપવામાં નહીં આવે તો કાલે જ અમદાવાદ ની કોલેજ અને યુનિવર્સિટી ના 500 જેટલા હોદ્દેદારો રાજીનામુ આપશે અને રઘુ શર્મા દ્વારા આમ જ દખલગિરી કરી તો આવનાર દિવસો માં ગુજરાત ના તમામ જિલ્લા માં હોદ્દેદારો રાજીનામુ આપશે….

પાર્થ દેસાઈ

પૂર્વ સેનેટ મેમ્બર NSUI
મહામંત્રી ગુજર NSUI

 

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હાર્દીક પટેલ, અશ્વીન કોટવાલ,કેવલ જોષીયારા કૈલાશ ગઢવી, જયરાજ સિહ પરમાર, અને શ્વેતા બ્રહ્મભટ્ટ જેવા કદ્દાવર નેતાઓ

કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે,,જેની કોંગ્રેસને મોટી ખોટ પડી છે, હજુ એ ખોટની ભરપાઇ થાય તે પહેલા જ ગુજરાત સરકારની શિક્ષણ નીતિ સામે લડતા રહેતા અને આદોલન કરતા આક્રમક યુવા નેતાઓમાં પણ ગુજરાત

એનએસયુઆઇના સંગઠનને લઇને નારાજગી જોવા મળી છે, કોંગ્રેસ માટે તો એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ સંર્જાઇ છે,

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:CongressFeaturedjagdish thakormanish doshinsuipriyanka gandhiraghu sharmarahul ganhdishakti singh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?