By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- કોણે લગાવ્યા આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- કોણે લગાવ્યા આરોપ
અમદાવાદગુજરાત

કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- કોણે લગાવ્યા આરોપ

Web Editor Panchat
Last updated: July 2, 2022 4:46 pm
Web Editor Panchat Published July 2, 2022
Share
SHARE

કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- આરોપ

 

ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન !

કોંગ્રેસના વધુ એક નેતાએ પંજાને કર્યુ બાય બાય

અમદાવાદ મહાનગર પાલિકાના સરદાર નગર વોર્ડમાં વર્ષ 2015માં ઓમ પ્રકાશ તિવારી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, અને કોર્પોરેટર બન્યા હતા,  વર્ષ 2017માં કોંગ્રેસે તેમને  નરોડા વિઘાનસભામાં ટીકિટ આપી હતી

જો કે ત્યાં તેઓ સફળ થયા ન હતા, વર્ષ 2021માં સરદાર નગર વોર્ડમાંથી મહાનગર પાલિકાની ચૂંટણી લડ્યા, જો કે ચૂંટણી જીતી શક્યા ન હતા,  મહત્વની વાત એ છે કે તેઓ સરદાર નગર વોર્ડ ભાજપનુ ગઢ હોવા છતાં

એકલા ચૂંટણી જીતવામાં 2015માં સફળ થયા હતા,  તેઓ કોંગ્રેસનો જનાધાર વધારવા માટે સતત પ્રયત્નશિલ રહ્યા, જો કે સિનિયર કોંગ્રેસના નેતાઓનો સહયોગ ન મળતા તેઓ કોંગ્રેસને મજબુત ન કરી શક્યા, અંતે કોંગ્રેસની

અનિર્ણયક નેતાગિરીથી હારી થાકીને તેઓએ કોંગ્રેસનો હાથ છોડવાનો નિર્ણય કર્યો,, તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે,, તેઓએ આ બાબતનો પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મોકલી આપ્યો છે , જે આ મુજબ છે

 

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

તેઓએ લખ્યુ છે કે હુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની કાર્ય પ્રણાલી અને નિર્ણાયક શક્તિના અભાવે થઇ રહેલ રાજકીય નુકશાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી, હુ અનેક વાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા

અને સંગઠનને મજુબત કરવા ત્વરીત શક્તિ બતાવવા માટે અનેક સકારાત્મક સૂંચનો કરતો આવ્યો છુ, છતાં પણ પરિણામ સુન્ય રહેતા કોંગ્રેસમાં રહીને પ્રજાની સેવા કરવા માટે અસમર્થ છું અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓને પોતાના

વ્યક્તિ હિતનો કાર્ય ભાજપના નેતાઓ સાથે મળીને વ્યક્ગિત કાર્યો કરાવવામાં રસ લે છે, કોંગ્રેસને મજબુત કરવામાં અથવા પ્રજાના કાર્યો કરવામાં રસ લેતા નથી, જેથી છે્લલા વિકલ્પ તરીકે કોંગ્રેસને અલવિદા કહેવુ યોગ્ય માનીને

નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છુ,

 

આમ કોંગ્રેસમાંતી રાજીનામુ આપીને ઓમ પ્રકાશ તિવાર આમ આદમી પાર્ટીમાં જોડાશે  તેઓ આગામી સમયમાં નરોડ વિધાનસભાના ઉમેદવાર બની શકે છે, નરોડા સિવાય બાપુનગરમાં આપના ઉમેદવાર બની શકે છે,

ડી આર યુ સી ના મેમ્બર કશ્યપ વ્યાસે અનોખી રીતે પિતાનો જન્મદિવસ ઉજવ્યો

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

TAGGED:BHARAT SINGH SOLANKICongressjagdish thakoreompraksh tiwari
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?