By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !
અમદાવાદગુજરાત

નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !

Web Editor Panchat
Last updated: May 5, 2022 1:18 pm
Web Editor Panchat Published May 5, 2022
Share
SHARE


નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !

કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !

સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશનની હદ રુ 19 લાખનો દારુ પકડી પાડ્યો છે,,
જેમાં એક એક આરોપીની ધરપકડ કરાઇ છે,જ્યારે ચાર અન્ય ફરાર છે,, ત્યારે સવાલ અસલાલી પોલીસની કામગીરી સામે થાય છે,કે શુ તેઓ
સ્થાનિક બુટલેગરોને પકડી શકવામાં અસક્ષમ છે કે પછી તેમની આ બુટલેટરો સાથે સાંઠ ગાંઠ છે,,
ids=”3568,3567″]

રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસ પી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો છે,ત્યારથી ગુજરાતમાં દારુ જુગારનો વ્યવસાય કરતા અસામાજીક
તત્વોમાં ડર પેસી ગયો છે, સાથે જે પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ આવા બુટલેગરો સાથે વ્યવસાયિક સંબધો છે તેમના માટે તેઓ સિંધમ સાબિત
થઇ રહ્યા છે, સુત્રોની માનીએ તો નિર્લિપ્ત રાયને બદલવા માટે બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ રાજનેતાઓ સાથે સાંઠ ગાંઠ કરીને સરકાર પર
દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જો કે ઇમાનદાર અને પ્રમાણિક મુખ્ય પ્રધાન પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી આ પ્રકારના દબાણો
સામે વશ થતા નથી, ન તો નિર્લિપ્ત રાય વશ થઇ રહ્યા છે,, પરિણામે રાજ્યમાં કોઇ પણ ખુણે નશાના કારોબારીઓ સામે તેઓએ લાલ આંખ કરી છે

જેના કારણે જિલ્લા સ્તરથી લઇને ગ્રામ્ય સ્તર અને શહેરી વિસ્તારના પીઆઇ પણ નિર્લિપ્ત રાય અને તેમની ટીમથી ફફડી રહ્યા છે,,તેઓ સુરત,
બરોડા ,અમદાવાદ સહિત વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારુ અને જુગારના અડ્ડાઓ ઉપર રેઇડ પાડવામાં આવી રહી છે, તેના જ
ભાગ રુપે અમદાવાદ જિલ્લાના અસસાલી પોલીસ હદમાં પણ દારુ વેચાતો હોવાની એસએમસીની ટીમને માહિતી મળી હતી,,અને તેઓએ
દારુ સહિત 40 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે

બી એલ સંતોષની ગુજરાતમાં એન્ટ્રી અને ભુપેન્દ્ર પટેલનું 222 દિવસના 222 નિર્યણ પુસ્કતનું વિમોચન-સંયોગ છે કે પ્રયોગ

અસલાલી પોલીસ સામે ઉઠતા સવાલો

અસલાલી પોલીસની હદમાં થી વિદેશી દારુની માહિતી જો ગાંધીનગરમાં બેસતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતી હોય તો
અસલાલી પોલીસને કેમ નથી મળતી,,
શુ અસલાલી પોલીસને દારુની માહિતી નથી મળતી, અથવા લોકલ લોકો માહિતી આપે છે તો કાર્યવાહી કરવામાં ક્યાં તકલીફ છે
શુ સ્થાનિક લોકોને સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નથી કે તેઓ ગાંધીનગર માહિતી આપવા જવુ પડે
સ્ટેટ મોનિટરીંગ સેલ અંતરયામી તો નથી કે તેને ઓફિસમાં બેઠા બેઠા અસલાલીમાં દારુ વેચાતા હોવાની ખબર પડી જાય છે
શુ અસલાલી પોલીસ નિયમિત પેટ્રોલિંગ કરતી નથી, કે માત્ર પેટ્રોલિંગના નામે ડીંડક કરે છે
ગાંધીનગરમાં બેસતી એસએમસી ટીમને અસલાલીમાં દારુ વેચાતો દેખાય છે તો અસલાલી પોલીસને આ દારુ કેમ નથી દેખાતું તે અહીની પોલીસ
પ્રજ્ઞાચક્ષુ છે,,કે તેઓ કોઇના લાભાર્થી છે,
દારુ બંધીનો કડકાઇથી અમલ કરાવવાની પોલીસ સ્ટેશનમાં પીઆઇની જવાબદારી છે,, તો આવા સંજોગોમા પીઆઇ સામે કેવા પગલા ભરાશે

અંકિતા દવેના સેક્સી લુકથી ફેન્સ થયા ઘાયલ

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે તો દારુ આવે છે કેવી રીતે

ગુજરાતમાં દારુ ઉપર પ્રતિબંધ છે, દારુબંધીનો કડકાઇ થી ભુપેન્દ્ર પટેલની સરકાર અમલ કરાવી રહી છે,, દારુ બનાવવાની કોઇ ફેક્ટ્રીને ગુજરાત
સરકારે કોઇ મંજુરી આપી નથી,તો સ્પષ્ટ છે કે દારુ અન્ય રાજ્યોમાંથી ગુજરાતી સરહદો ઓળંગીને રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં
વાહનોના માધ્યથી પહોચે છે,, ત્યારે સરહદી જિલ્લાઓના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી છે કે આવા કેફી દ્રવ્યો
ગુજરાતમાં ધુસાડતા વાહનો અને અપરાધીઓને અટકાવવામા આવે,, પણ જે રીતે આ વાહનો સરળતાથી લાખો બોટલો લઇને ગુજરાતમા દાખલ
થઇ જાય છે એટલુ જ નહી ગુજરાતના યુવા ધન સુધી પહોચીને તેમને બર્બાદ કરે છે,,ત્યારે સવાલ ઉઠે છે તેના માટે જવાબદાર કોણ,,તો જવાબ
તમારી સામે જ છે, જ્યાંથી દારુ આવે ત્યાંથી લઇને જ્યાં ઉતરે અને જ્યાં વેચાય ત્યા સુધીના નેક્સસની તપાસ થવી જોઇએ અને તે માટે
જવાબદાર અધિકારીઓ સામે બુટલેગરની જેમ કેસ કરીને કાર્યવાહી કરવી જોઇએ

ભગવાન પરશુરામના આશિર્વાદ કોને મળશે !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADasalalibhupendra patelgdpgujaratharsh sanghavileakerleaker mafianirlipt raypipolice comissnerpribitoinsp
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?