By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું
અમદાવાદગુજરાત

હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું

Web Editor Panchat
Last updated: May 18, 2022 3:50 pm
Web Editor Panchat Published May 18, 2022
Share
SHARE

હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું

હાર્દીક પટેલના કોંગ્રેસ છોડવાની ઘટનાથી પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત તો પડ્યા છે,, ખાસ કરીને સોશિયલ મિડીયામા પણ તેની ઝાટકણી કાઢવામાં આવી છે, એક સમયના પાટીદાર અનામત આદોલન સમિતીના સભ્યો
પણ હાર્દીક સામે બળાપો કાઢી રહ્યા છે, કોઇએ તેને હત્યારો લખ્યો છે તો કોઇ હાર્દીક માટે સ્વાર્થી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે,,તો કોઇએ ભાજપને કચરા પાર્ટી ગણાવી છે,,

હાર્દીકે ટ્ટીટર ઉપર કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી,, તો ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ટ્ટીટ કરીને આવકાર આપતા હોય તેવી રીતે કુદી પડ્યા,, અને તેઓએ લખ્યુ કે

Ratnakar
@ratnakar273
झाखड़ के बाद अब यह …
@INCIndia
से खुद बाहर हो गए …
लड़का है , लड़ सकता है …!!!

झाखड़ के बाद अब यह …@INCIndia से खुद बाहर हो गए …

लड़का है , लड़ सकता है …!!! https://t.co/LFzYGquYYW

— Ratnakar (@ratnakar273) May 18, 2022

સાથે હાર્દીક પટેલના એક સમયના સાથી અને હાલ બીજેપીના નેતા વરુણ પટેલે પણ ટ્ટીટ કરીને વિરોધ નોધાવ્યો
Varun Patel
@BJP4Gujarat
ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં.
ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!

.@BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં.
ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!

— Varun Patel (@varunpateloffic) May 18, 2022

Dr Nachiket Mukhi
પેલી ગોળી હું ખાઈશ કહીને 9 પાટીદાર ને ગોળીએ વિંધાવી નાખ્યા, સમાજ ને રોડે ચડાવ્યા, અને 2 વર્ષ જેલ ની સજા પડશે એવી બીકે સરેન્ડર કરવા વાડા ને હાક થૂ ….
રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું
શહિદો નો હત્યારો

પેલી ગોળી હું ખાઈશ કહીને 9 પાટીદાર ને ગોળીએ વિંધાવી નાખ્યા, સમાજ ને રોડે ચડાવ્યા, અને 2 વર્ષ જેલ ની સજા પડશે એવી બીકે સરેન્ડર કરવા વાડા ને હાક થૂ ….

રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું

શહિદો નો હત્યારો

— Dr Nachiket Mukhi (@nachiket_mukhi) May 18, 2022

jeegeesha Patel
14 લાશો ને પગથિયાં બનાવીને સમાજદ્રોહીઓ પોતાની જાત બતાવી રહ્યા છે પરંતુ આંદોલન ત્યાં સુધી પૂરું નહિ થાય જ્યાં સુધી શહીદો અને તેના પરિવારોને ન્યાય નહિ મળે 🙏🏻
@devanshijoshi71
@Janak_Sutariyaa
@RonakABPAsmita
@Vivekdoza
@LangaMahesh
@brijdoshi
@BansiRajput111

14 લાશો ને પગથિયાં બનાવીને સમાજદ્રોહીઓ પોતાની જાત બતાવી રહ્યા છે પરંતુ આંદોલન ત્યાં સુધી પૂરું નહિ થાય જ્યાં સુધી શહીદો અને તેના પરિવારોને ન્યાય નહિ મળે 🙏🏻 @devanshijoshi71 @Janak_Sutariyaa @RonakABPAsmita @Vivekdoza @LangaMahesh @brijdoshi @BansiRajput111

— jeegeesha Patel (@JeegeeshaP) May 18, 2022

આ સિવાય પણ અનેક ટ્યુટર યુઝર્સે હાર્દીક અને ભાજપ ઉપર નિશાન સાધ્યુ છે,

કોઇએ ભાજપ માટે કચરા પેટી જેવા શબ્દોનો ઉપયોગ કર્યોછે, તો એના કરતા પણ ખરાબ કોમન્ટો કરાઇ છે,

આમ જે રીતે હાર્દીકના વિરોધમાં સોશિયલ મિડીયામાં લોકોએ ભડાસ કાઢી છે,તેને લઇને નારાજગી વ્યક્ત કરી છે,,ત્યારે લાગે છે કે એસ સમયે જે પાટીદાર સમાજ
તેને ખભા ઉપર ઉચકીને ફરતો હતો તે હવે તેનાથી નારાજ થઇને તેનાથી દરુ થઇ શકે છે,

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:BJPdr mukhiFeaturedhardik patelratnakartweeterVARUN PATEL
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?