By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપ વિરુધ કોણ કરશે મતદાન- કોણે આપી ચિમકી !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપ વિરુધ કોણ કરશે મતદાન- કોણે આપી ચિમકી !
અમદાવાદગુજરાત

ભાજપ વિરુધ કોણ કરશે મતદાન- કોણે આપી ચિમકી !

Web Editor Panchat
Last updated: May 18, 2022 6:36 pm
Web Editor Panchat Published May 18, 2022
Share
SHARE

ભાજપ વિરુધ કોણ કરશે મતદાન- કોણે આપી ચિમકી

હાર્દીક પટેલને કોણે કહ્યુ – રાજદ્રોહ ની સામે અમે તારી સાથે ઢાલ બની ને ઉભા હતા પણ આ સમાજદ્રોહ ની સામે અમે જ તારો સંહાર કરીશું

મધ્યાહન ભોજન યોજના સાથે સંકડાયલા રાજ્યના 96 હજાર કર્મચારીઓ હવે આકરા પાણીએ થયા છે, તેઓએ ચિમકી આપી છે કે જો રાજ્ય સરકાર
તેમની માંગ નહી સ્વિકારે તો એક સાથે તમામ કર્માચારીઓ રાજીનામા આપીને શાષકપક્ષ વિરુધ્ધ મતદાન કરશે, તેમની માંગ છે કે તેમને
લધુત્તમ વેતન આપવામાં આવે,,

ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર ભાઇ જોષીએ જણાવ્યુ છે કે હાલ ગુજરાતમા 96 હજાર કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજના સાથે
સંકડાયેલા છે,જેમાં સરકારના નિયમ પ્રમાણે સંચાલકને માનદ વેતન તરીકે માસિક 1600 રુપિયા મહત્તમ આપવામાં આવે છે,,જ્યારે રસોઇયાને માત્ર 500 અને મદદનિશને માત્ર 300 રુપિયા આપીને
ક્રુર મજાક કરવામાં આવે,, મોંધવારી સાતમા આસમાને પહોચી છે, પેટ્રોલ ડીઝલ સહિત તમામ ખાદ્ય પદાર્થના ભાવ વધ્યા છે, જેનાથી જીવન જીવવુ દોહ્યલુ બન્યુ છે, આવી કપરી પરિસ્થિતીમાં
મધ્યાહન ભોજનના કર્મચારીઓ માટે કામ કરવુ મુશ્કેલ છે, તેવામાં સરકાર રોજના સંચાલકોને માત્ર 53 રુપિયા, રસોઇયાઓને રોજના 16 રુપિાય અને મદદનીશને રોજના 10 રુપિયા આપીને
સમગ્ર દેશમાં રોલ મોડેલ બનેલા અને આર્થિક રીતે સમ્પન્ન ગુજરાત મોડેલની ગુજરાત સરકાર મજાક ઉડાવી રહીછે

હાર્દીક પટેલના ભાજપમાં આવવાથી કોના થશે સપના ચકનાચૂર !

કિશોભાઇજોશીએ વધુમાં જણાવ્યુ છે કે ભારત સરકાર રુ એક હજાર રુપિયા મોકલે છે, તેમાંથી પણ ગુજરાત સરકાર ઓછુ આપે છે,
પોંડીચેરી સરકાર હાલ સંચાલકોને રુ 21 હજાર આપે છે, જ્યારે કેરાલા સરકાર 9 હજાર રુપિયા આપે છે,,યુપીમાં 7500 તો હિમાચલ પ્રદેશમાં 3500 રુપિયા આપી શકે છે તો
ગુજરાત સરકાર અમને કેમ ન આપી શકે,,

કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !

હાલ એક વિદ્યાર્થી માટે 50 ગ્રામ ઘઉ, 50 ગ્રામ ચોખા, 20 ગ્રામ કઠોળ, 10 ગ્રામ તેલ, પ્રતિદીન માટે આપે છે,

હવે એક મેનુના બે ભાગ કરી દેવાયુ ,, બે વખત રસોઇ કરવાનુ હોય છે, જ્યારે સામે સમાગ્રીમાં કોઇ વધારો કરાયો નથી,
2013માં સુખડી બનાવવા માટે 20 ગ્રામ લોટ, 10 ગ્રામ તેલ અપાતું જેની કિમત વિદ્યાર્થી દીઠ 74 પૈસા હતી,

અત્યારે નવા પરિપત્ર
50 ગ્રામ લોટ તો કરાયો ,, પણ તેલ 10 ગ્રામના બદલે 5 ગ્રામ કરી દેવાયો,, એટલે ખર્ચાની દૃષ્ટિએ 74 પૈસાજ થાય છે,

રાજ્ય સરકારે 2 વરસમાં 3 વખત મેન્યુ બદલ્યુ છે, છતાં તેનુ અમલ કરી શકાતુ નથી,
જ્યારે રાજ્યમાં 52 લાખ વિદ્યાર્થિઓ મધ્યાહન ભોજન જમે છે,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

કિશોર ભાઇ જોશીએ વિરોધ કરતા જણાવ્યુ છેકે હાલ સરકાર સ્વેચ્છિક સંસ્થાઓ જેમ કે બેંગાલુરુની અક્ષય પાત્ર, મુબઇની સ્રી શક્તિ સંસ્થા અને ગુજરાતની નાયક ફાઉન્ડેશનને શહેરોમાં મધ્યાહન ભોજનની યોજનાની જવાબદારી
સોપી છે, તેમાં પણ માટો પાયે કૌભાંડ થઇ રહ્યો છે,આવી મહાકાય સંસ્થાઓ એક જગ્યાએ રસોઇ બનાવીને સ્કુલે સ્કુલે પહોચાડતા હોય છે, જેમાં ગરમના બદલે બાળકોને ઠંડુ જમાવાનુ મળે છે,,જે સુપ્રિમ કોર્ટના ગાઇડલાઇનનુ ઉલ્લધન છે
જો સરકાર અમારી વાત નહી માને તો આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા મધ્યાહન ભોજનના કર્માચારીઓ ચૂંટણીની કામગીરીથી અળગા રહીશુ, એટલુ જ નહી સત્તાધારી ભાજપ વિરુધ્ધ મતદાન કરીશું,, અને જરરુ પડ્યે
એક સમાટે રાજીનામુ પણ આપી દઇશુ,,

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:bycoat electionFeaturedkishor joshimadhyan bhojansancahlak
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?