By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર અરવિંદ મિલના પે રોલ ઉપર કેમ છે અધિકારીઓ અને નેતાઓ -સ્થાનિકોનો આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર અરવિંદ મિલના પે રોલ ઉપર કેમ છે અધિકારીઓ અને નેતાઓ -સ્થાનિકોનો આરોપ
અમદાવાદગુજરાત

લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર અરવિંદ મિલના પે રોલ ઉપર કેમ છે અધિકારીઓ અને નેતાઓ -સ્થાનિકોનો આરોપ

Web Editor Panchat
Last updated: July 14, 2022 9:49 pm
Web Editor Panchat Published July 14, 2022
Share
SHARE

લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર અરવિંદ મિલના પે રોલ ઉપર કેમ છે અધિકારીઓ અને નેતાઓ -સ્થાનિકોનો આરોપ

વરસાદ માટે ખેડુતોથી લઇને શહેરીજનો કાગડોળે રાહ જોતા હોય છે ત્યારે કેટલીક અસંવેદનશિલ કોર્પોરેટ કંપનીઓના માલિકો વરસાદી પાણીનુ ગેરલાભ લેવા માટે આતુર હોય છે,આવી કંપનીઓ વરસાદ પડતાની સાથે જ વરસાદી પાણીની સાથે પ્રદુષિત પાણીનો નિકાલ શરુ કરી દેતા હોય  છે, માત્ર અડધો ઇંચ પણ વરસાદ ના પડ્યો હોય ત્યાં અમદાવાદનો પુર્વ વિસ્તાર પ્રદુષિત પાણીથી તરબોળ થઇ જાય છે, જેને પરિણામો વાહન ચાલકોથી લઇસ્થાનિક રહીશો પરેશાન થઇ જાય છે, તેમને ચર્મરોગ પણ થઇ જાય છે, પણ આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત કોર્પોરેટ કંપનીના માલિકો સંવેદનહીન બનીને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે, મહત્વપુર્ણ વાત એ છે કે તેમના આ કૃત્ય ઉપર તેમની સામે કોઇ પગલા લેવાતા નથી,, સ્થાનિકોનો આરોપ છે કે  આવી કોર્પોરેટ કંપનીના માલિકો જાણે પાલતુ કુતરાની જેમ  મોટા રાજનેતાઓ, અધિકારીઓને પોતાના પે રોલ ઉપર રાખીને સાચવે છે,જેને પરિણામે રાજનેતાઓ અને અધિકારીઓ આવી પ્રદુષણ ફેલાવતી કંપનીને બેરોકટોક વરસાદી પાણીની સાથે પ્રદુષિત પાણી ફેલાવવાની છુટ આપે છે, જેને લીધે સ્થાનિક નાગરિકોની જીંદગી નર્ક જેવી બની જાય છે, જેને કોઇ સાંભળનાર નથી

સમાન્ય રીતે લોકતંત્રમાં જનતા સર્વોપરી હોય છે,  વોટ લેવા માટે રાજનેતાઓ જનતાના હાથ પગ જોડતા હોય છે, માઇબાપ કહેતા હોય છે,  પણ ચૂંટણી જીત્યા બાદ આ જનતા તેમના માટે પારકી બની જાય છે, જનતાનો અવાજ તેમની સુધી પહોચતુ નથી, અથવા કહીએ તો તેઓ જાણેં મુંગા અને બહેરા બની જાય છે, તેમના માટે કોર્પોરેટ કંપની અને તેનાથી મળતી આર્થિક પેકેજ મહત્વપુર્ણ બની જાય છે, આ જ રાજનેતાઓ આવી કોર્પોરેટ કંપનીઓના લાયઝન ઓફિસર તરીકે કામ કરતા હોય છે, ઘટના અમદાવાદ સરસપુર વિસ્તારની છે, જ્યાં ગુરુવારે સવારે સામાન્ય વરસાદ પડ્યો..તો આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઇ ગયા, સ્થાનિકોએ જોયુ કે પાણી સફેદ અને ફિણવાળુ પ્રદુષિત પાણી ફેલાઇ ગયું સ્થાનિકોનુ કહેવુ છે કે અહી નજીકમાં જ અરવિંદ મિલ છે, તેના સંચાલકોએ પ્રદુષિત પાણી છોડી દીધુ,, જેના કારણે પ્રદુષિત પાણી સમગ્ર વિસ્તારમાં ભરાઇ ગયું, અને આ પ્રથમ  વખત નથી, વારં વાર અરવિંદ મિલ તરફથી પ્રદુષિત પાણી છોડીને લોકોને મુશ્કેલીમાં નાખી દેવામાં આવે છે, સ્થાનિકોએ આરોપ લગાવ્યુ કે અમે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ, એએમસી, અને સ્થાનિક નેતાઓને વારં વાર ફરિયાદ કરીએ છીએ, પણ અમારુ કોણ સાંભળે, મોટા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી લે છે, અને અમારી સમસ્યા જેમ ને તેમ રહી જાય છે,આમ અધિકારીઓ અને કંપનીની બેદરકારીનો ભોગ સ્થાનિક નિવાસિઓને બનવુ પડે છે,

સ્થાનિક આગેવાન સંજય ભાઇ બારોટે જણાવ્યુ છે કે આ અંગે અમે કમિશ્રનરથી લઇને ગાંધીનગર સુધી રજુઆત કરી છે, પણ એવુ લાગે છે કે આ તમામ અધિકારીઓ અને નેતાઓ  જાણે અરવિંદ મિલના પે રોલ ઉપર હોય તેમ લાગે છે, કારણ કે છેલ્લા 40 વરસથી આ સમસ્યા છે,, અને તેનુ કોઇ ઉકેલ આવતુ નથી, તો અમારે શુ સમજવું,

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

TAGGED:ARVIND MILLCHEMICALFeaturedPOLLUTIONSARASPUR
Share This Article
Facebook Twitter Email Print
1 Comment
  • રાકેશ પંજાબી says:
    July 14, 2022 at 10:11 pm

    જનતાને જાગૃત થવાની જરૂર છે જનતા રેડ કરી નેં બહારથી પુરાણ કરીને બહાર આવતાં કેમીકલ યુક્ત પાણી નેં બંધ કરો અવરોધિત નિકાલ કરવા ની જરૂર છે

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?