By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !
અમદાવાદગુજરાત

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !

Web Editor Panchat
Last updated: August 16, 2022 6:56 pm
Web Editor Panchat Published August 16, 2022
Share
SHARE

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !

15મી ઓગસ્ટના દિવસે દેશ જ્યારે આઝાદીનો પર્વ મનાવી રહ્યો હતો ત્યારે અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતા દિનેશ શર્માએ રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેના મુખ્ય મહેમાન ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ હતા,,પાટીલે કાર્યક્રમમાં હાજરી આપી,  અને પોતાના સત્તાવાર ફેસબુક અને ટ્ટીટર ઉપર તે કાર્યક્રમના ફોટા મુક્યા, જેમાં તેઓએ કાર્યક્રમમાં આવેલા અનેક મહાનુભાવોના નામ લખ્યા, પણ આયોજક એવા પુર્વ કોગ્રેસી દિનેશ શર્માના નામનો જ ઉલ્લેખ સુધ્ધા ન કરાયો ,,શુ જાણી જોઇને દિનેશ શર્માનુ ઉલ્લેખ નથી કરાયો કે પછી આ શરત ચુક છે,,,તેવી ચર્ચાઓ કાર્યકર્તાઓમાં થઇ રહી છે,

ગુજરાતમાં ભાજપ 27 વરસથી શાષનમાં છે ત્યારે વર્ષોથી સત્તાથી વંચિત રહેલા કોંગ્રેસી નેતાઓ સત્તાનો લાભ મળે તે માટે કોંગ્રેસ છોડી ભાજપમાં દોટ લગાવી રહ્યાછે,  વર્ષ 2017થી 2022 દરમિયાન કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો અને એટલા જ મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળને થામી લીધુ છે, જેમાં જે નેતાઓ  ભાજપના ઓપરેશન મુજબ ગયા છે તેમનુ માન સન્માન,મર્તબો સચવાઇ રહ્યો છે,,જ્યારે જેઓ સામેથી હરખપદુડા બનીને ગયા છે તેમના માટે સ્થિતિ વિકટ છે,  ત્યારે ફેબ્રુઆરી 2022માં મ્યુનિસિપલ કોગ્રેસના પુર્વ નેતા દિનેશ શર્મા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા, તેમના સમર્થકોને અપેક્ષા છે કે ભાજપ બાપુનગર વિધાનસભા બેઠક પરથી તેમને ટિકીટ આપશે,ત્યારે દિનેશ શર્મા દ્વારા બાપુનગરમાં રક્તદાન કેમ્પ, સાડી વિતરણ, તિરંગા વિતરણ કાર્યક્રમો યોજી લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરીને શક્તિ પ્રદર્શન કર્યો હતો, જેમાં ખુદ ચંદ્રકાંત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા,

ત્યારે તેઓએ આ કાર્યક્રમના ફોટા સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ કર્યા હતા, ટ્ટીટર તો માની શકીએ તો 140 શબ્દોનો બાધ હોય છે, પણ ફેસબુક ઉપર મુકાયેલા ફોટોમાં પણ આયોજક એવા દિનેશ શર્માનો ઉલ્લેખ કર્યો ન હતો,જે હાલ બાપુનગર સહિત સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો વિષય છે,સુત્રો કહી રહ્યા છે કે શુ ચંદ્રકાત પાટીલે જાણી જાઇને દિનેશ શર્માનો ઉલ્લેખ નથી કર્યો કે કોઇના ઇશારે દિનેશ શર્માની બાદ બાકી કરી દેવાઇ છે, જો દિનેશ શર્માના રાજકીય શક્તિ પ્રદર્શનથી સ્થાનિક કક્ષાએ કોના પેટમાં તેલ રેડાયુ છે, ચર્ચા છેકે ચંદ્રકાત પાટીલે જો જાણી જોઇને દિનેશ શર્માના નામનો ઉલ્લેખ ટાળ્યો છે તો આ દિનેશ શર્મા માટે સારા સંકેતો નથી, તેમના રાજકીય મહેચ્છા ઉપર પાણી ફરી વળશે,

 

નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-પોલીસ તપાસ શરુ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022ASSEMBLY ELECTION2022BJPc rpatilCongressElectionelection2022Featured
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?