By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલની સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલની સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ
ગાંધીનગરગુજરાત

નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલની સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ

Web Editor Panchat
Last updated: May 30, 2022 6:23 pm
Web Editor Panchat Published May 30, 2022
Share
SHARE

નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલ સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ

ભાજપ 182 સીટો જીતવા માટે જોડશે લાખો નવા સદસ્યો !

આઇટીઆઇ(ઔદ્યોગિક તાલીમ સંસ્થા) ઇન્સ્ટ્રક્ટરના ગ્રેડ પે લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ ફરી રાજ્ય સરકાર સામે ટ્ટીટ કરીને સવાલ ઉભા કર્યા છે,
તેઓએ ટ્ટીટમાં ભારત સરકારના પરિપત્રને મુક્યો છે, અને લખ્યુ છે કે કેન્દ્ર સરકાર જો 4600નો પેગ્રેડ આપવા પરિપત્ર કરેલો છે તો રાજ્ય સરકાર તે ગાઇડલાઇનનો પાલન કેમ નથી કરી રહીછે
મહત્વપુર્ણ વાત એ છે કે આઇટીઆઇ ગ્રેડ પે લઇને ટ્ટીટર ઉપર હેઝટેગ પણ ટ્રેન્ડ કરીને ડીઝીટીલ માંગણી પણ શરુ કરાઇ છે,,

આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું

યુવરાજ સિહે ટ્ટીટ કરીને તેઓએ એક ફોટો લગાવ્યો છે, જેમાં લખેલુ છે કે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા ઓછી છે તેનો શ્રેય ગુજરાત સરકાર લે છે,પણ રોજગારી આપવા માટે આઇટીઆઇના ઇન્સ્ટ્રકટરોની મહેનત પણ છે
પણ સરકાર તેના ઉપર ધ્યાન નથી આપી રહી છે, હાલ તમને 2600નો ગ્રેડ પે અપાય છે.જ્યારે યુવરાજ સિહ ભારત સરકારનો પરિપત્ર ટ્ટીટમાં મુક્યુ છે, જેમાં સ્પષ્ટ લખાયેલુ છે કે 4600નો ગ્રેડ પે આપવાનુ રહેશે છતાં
ગુજરાત સરકાર ક્રિકેટરોને સન્માનવાના વ્યસ્ત છે,પણ રાજ્યમાં જે લોકો રોજગારી આપવા માટે યુવાનોને સ્કીલ આપી રહ્યા છે તેમના માટે ન તો સરકાર પાસે સમય છે અને ન પુરતો પગાર આપવા માટે પૈસા છે,

યુવરાજ સિહે ટ્ટીટ કર્યુ છે કે
Yuvrajsinh Jadeja
@YAJadeja
·
#4200_itigradepay
Focusing on Skill India. Please
Focus on Instructors also.

GR was already given by central government in 2016.Still Gujarat government not consider that Gr for gpay
@CMOGuj
@KanuDesai180l
@brijeshmeja1

@anju_sharma_ind

@lalit_sihu

@Divya_Bhaskar

@pkumarias

#4200_itigradepay
Focusing on Skill India. Please
Focus on Instructors also.

GR was already given by central government in 2016.Still Gujarat government not consider that Gr for gpay @CMOGuj @KanuDesai180l @brijeshmeja1 @anju_sharma_ind @lalit_sihu @Divya_Bhaskar @pkumarias pic.twitter.com/V6YMR3llcs

— Yuvrajsinh Jadeja (@YAJadeja) May 30, 2022

આમ હાલ યુવરાજ સિહ સીધી રીતે આઇટીઆઇના ઇન્સ્ટ્રકટરોના પે ગ્રેડને લઇને મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે,

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:iteitijadejapaygreadsocial mediayuvaraj singh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?