By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા
અમદાવાદગુજરાત

એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા

Web Editor Panchat
Last updated: May 13, 2022 12:11 pm
Web Editor Panchat Published May 12, 2022
Share
SHARE

એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિમગે ગુરુવારે સાત અધિકારીઓની બદલી કરી દેવાઇ છે, ત્યારે કેટલાક નિશ્ચિત અધિકારીઓની બદલીના સમાચાર
સાંભળીને એસ ટી વિભાગના કર્મચારીઓએ ફટાકડા ફડી વિદાયનો આનંદ લીધો હતો, એસ ટી વિભાગના મુખ્યાલયમાં અધિકારીઓની બદલી ઉજવણી કરાઇ,,
આ ઉજવણી કેમ કરાઇ એમાં પણ એક રસપ્રદ કિસ્સો છે,

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

સુત્રોની માનીએ તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને એસટી નિગમના ખોટા ખાતા વહીવટી તંત્રને લઇને ફરિયાદ મળી હતી કે નિગમની ખોટ માટે કેટલાક અધિકારીઓનુ અણઆવડત જવાબદાર છે
વર્ષોથી એકજ સ્થાન પર હોવા છતાં તેઓ દર વરસે સરકાર માંથી નિગમને ચલાવવા માટે રુ 300 કરોડ જેટલી માતબર રકમ માંગે છે,, પણ તેમના વહીવટમાં કોઇ સુધાર આવી રહ્યો નથી
ત્યારે આવા અધિકારીઓની જગ્યાએ કાર્યક્ષમ અને ઇમાનદાર અધિકારીઓને જવાબદારી સોપવાની જરુર છે,જેથી ખોટા ખાતા એસ ટી વહીવટી તંત્રમાં બદલાવ આવે અને લોકોને સારી
સુુવિધા મળી શકે,,આ બાબતે મુખ્ય પ્રધાને બુધવારે મળેલી કેબીનેટની બેઠકમાં વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીને કેટલાક અધિકારીઓને બદલવાની યાદી આપી હતી,

જેનો અમલ વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીએ ગુરુવારે કર્યો હતો,,તેઓએ જાવક પત્રકમાં નોધ કર્યા વગરનુ ખાનગી પત્ર જાહેરહિતમાં એસટી વિભાગના વડાને મોકલી આપી,જેમાં કયા અધિકારીઓની બદલી
કરવાની છે,, તેની યાદી હતી,

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

યાદી પ્રમાણે જોઇએ તો

એ કે પરમાર
એ કે પરમાર
ડી એમ જેઠવા
ડી એમ જેઠવા
રવિ જે નિર્મલ
રવિ જે નિર્મલ

ચિલ્ડ્રન્સ યુનિ. દ્વારા ગરીબ બાળકો માટે ૫૫૦૦ રમકડાં દાન : લિમ્કા બુક ઑફ રેકોર્ડ માટે દાવો !

આર ડી ગલ્ચરને મુખ્ય તાલિમ અને માનવ સંશોધન વ્યવસ્થાપક મધ્યસ્થ કચેરી અમદાવાદ મોકલાયો – તેમની પાસે ખરીદ નિયામકની જવાબદારી હતી
એ કે પરમારને વિભાગિય નિયામક ભાવનગર વિભાગમા ટ્રાન્સફર કરાયો છે, તેમની પાસે નાયબ મુખ્ય યાત્રિક ઇજનેરની જવાબદારી હતી
ડીએમ જેઠવા,સિનિયર ડીટીઓ ઇન્ચાર્જ વિભાગ નિયામક ગોધરામાં મોકલાયો, તેઓ વાણિજ્યિક અધિક્ષક અમદાવાદમાં ફરજ નિભાવતા હતા
રવિ જે નિર્મલ ડેપો મેનેજર તરીકે તેમને ભુજ મોકલી દેવાયા છે, તેઓ નિગમના સચીવ તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા હતા
વી એચ શર્મા ડીએમઇ ઇંચાર્જ વિભાગ નિયામક વલસાડની જવાબદારી સોપાઇ,,
બી આર ડીંડોર, નાયબ મુખ્ય યાત્રિક ઇજનરે મધ્યસ્થ કચેરી અમદાવાદની જવાબદારી સોપાઇ
એન કે ઠક્કર ,ડીટીએસ ભુજની જવાબદારી સોપાઇ છે,

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

મહત્વપુર્ણ વાત એ છે કે ભુજમાં બદલી કરાયેલ રવિ નિર્મલ પુર્વ વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ભાઇ ફળદુના એસટી વિભાગમાંથી લોન ઉપર ગાંધીનગર લાવવામાં આવ્યા હતા, નવી સરકાર આવતા રણછોડ ભાઇ ફળદુ પ્રધાન પદ જતાં રવિ નિર્મલ
અમદાવાદ પરત ફર્યા,,પુર્વ પ્રધાન રણછોડ ફળદુ સાથે નિકટ સંબધો હોવા છતાં તેમને ભુજ કેમ મોકલી દેવાયા એ ચર્ચાનો વિષય છે,

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

આમ બદલીના સમાચાર મળતા જ સમગ્ર એસટી નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો,, આનંદનો માહોલ એટલો ઉભરાયો કે કર્મચારીઓ પોતાના સ્વખર્ચે ફટાકડા લઇ આવ્યા અને ફોડીને ખુશી જાહેર કરી,
ખાસ કરીને આ ડી ગલ્ચર, એ કે પરમાર , ડીએમ જેઠવા અને રવિ જે નિર્મલની બદલી થતા કર્મચારીઓને ત્રાસમાંથી મુક્તિ મળ્યા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે,,

ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:crakerFeaturedofficer transferPURNESH MODIs t nigamvahan vyahar pradhan
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?