By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પોલીસ કેમ નાચી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પોલીસ કેમ નાચી
અમદાવાદઇન્ડિયાગુજરાત

પોલીસ કેમ નાચી

Web Editor Panchat
Last updated: July 11, 2022 8:53 pm
Web Editor Panchat Published July 11, 2022
Share
SHARE

ક્યાની પોલીસ મન મુકીને કર્યો ડાન્સ

સમાન્ય રીતે પોલીસ શિસ્ત બધ્ધ ફોર્સ માનવામાં આવે છે,,ત્યારે મહારાષ્ટ્ર પંઢરપુરમાં ઉત્સવ દરમિયાન પ્રજાની સાથે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મન મુકીને નાચ્યા,,

ત્યારે આ વિડીયો અત્યારે સોશિયલ મિડીયા ઉપર ધુમ મચાવી રહી છે,

શોલાપુર, પરલી વૈદ્યનાથ વગેરેથી પંઢરપુર સુધી સડક માર્ગ છે. સૌથી નજીકનું વિમાની મથક ૨૦૪ કિ.મી. પુણે છે. યાત્રાળુઓને અહીં રહેવા માટે ઉત્તમ ધર્મશાળાઓ છે તે ઉપરાંત યાત્રાળુઓને અહીં રહેવા માટે ઉત્તમ ધર્મશાળાઓ છે તે ઉપરાંત યાત્રાળુઓ પંડાને ત્યાં પણ રહી શકે. તેવી વ્યવસ્થા છે.

પંઢરપુર મહારાષ્ટ્રનું તેમજ આજુબાજુનાં રાજ્યોનું સૌથી મહત્ત્વનું સ્થળ છે. શ્રી પંઢરીનાથ મહારાષ્ટ્રના સંતોના આરાધ્યદેવ છે. દેવપોઢી તથા દેવઊઠી એકાદશીના િદવસે અહીં વારકરી સંપ્રદાયના લોકો યાત્રા કરવા બહુ આવે છે. ભગવાન વિઠોબાના પરમ ભક્ત પુંડરિકનું અહીં ખૂબ મોટું નામ છે તેઓ આ ધામના અધિષ્ઠાતા છે તેમના સિવાય સંત તુકારામ, નામદેવ, રાકી, બાંકા, નરહરિ વગેરે સંતોની આ નિવાસભૂમિ પણ છે.

પંઢરપુર ભીમા નદીને કિનારે વસેલું છે. ભીમા નદીનું બીજું એક નામ ચંદ્રભાગા છે. વિઠ્ઠલાનાથજીનું વિઠ્ઠલ મંદિર પંઢરપુરનું મુખ્ય મંદિર છે. મંદિરમાં કમર ઉપર બે હાથ રાખીને પંઢરનાથ ભગવાન સ્વયં ઊભા છે. મંદિરના ઘેરાવામાં રમુમાઈજી (રુકિમણી)નું મંદિર છે. આ ઉપરાંત બલરામ, સત્યભામા, જાંબવતી તથા રાધાજીનાં મંદિર પણ આ મંદિરની અંદર જ છે.

વિઠ્ઠલનાથજીના મંદિરમાં પ્રવેશદ્વારની સામે જ ચોખા મેલાની સમાધિ છે. પહેલાં પગથિયાં ઉપર સંત નામદેવની સમાધિ છે. દ્વારની એક બાજુએ અખા ભગતની મૂર્તિ છે. પંઢરપુરમાં ચંદ્રભાગા નદીને કિનારે ચંદ્રભાગા તીર્થ, સોમતીર્થ વગેરે તીર્થો છે. અહીં બીજા ઘણાં મંદિર છે. આ સ્થળને નારદજીની રેતી પણ કહે છે.

અહીં બ્રહ્માજીના માનસપુત્ર નારદજીનું એક મંદિર છે. એક સ્થળ ઉપર દસ શિવલિંગ છે. એક ચબૂતરા ઉપર ભગવાન વિષ્ણુનાં ચરણ ચિહ્ન છે. જેને વિષ્ણુપદ કહેવાય છે. અહીં ગોપાલ, જનાબાઈ, સંત એકનાથ, સંત નામદેવ, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામનાં પણ મંદિર આવેલાં છે. પંઢરપુરમાં કોંડરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિર પણ આવેલાં છે. ચંદ્રભાગાના સામા તટ ઉપર શ્રી વલ્લભાચાર્યજીની બેઠક પણ આવેલી છે. પંઢરપુરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર એક ગામમાં જનાબાઈની ઘંટી છે. જેમાં ભગવાન વિષ્ણુએ સ્વયં અનાજ દળ્યું હતું.

ભક્ત પુંડરિક માતા-પિતાના પરમ સેવક હતા. એક વખત તે માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં તેમને દર્શન આપવા પધાર્યા.  ભક્ત પુંડરિકે ભગવાનને ઊભા રહેવા એક ઈંટ સરકાવી, પરંતુ માતા પિતાની સેવા છોડી તેઓ ઉઠ્યા નહીં. તે જાણતા હતા કે માતા-પિતાની સેવાથી પ્રસન્ન થયેલા ભગવાન પોતે તેમને દર્શન આપવા સ્વયં પધાર્યા છે.

તેઓ સેવા છોડી ઊભા થયા નહીં, તેથી ભગવાન તેમના ઉપર વધુ પ્રસન્ન થયા. માતા પિતાની સેવા પછી ભક્ત ભગવાન પાસે ગયા. ભગવાને ભક્તને વરદાન માગવા કહ્યું ત્યારે ભગવાનને કાયમ માટે ત્યાં જ રહી જવા જણાવ્યું. ત્યારથી પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથ સ્વયં ત્યાં વસે છે.•

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 

ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !

You Might Also Like

૯૯ જેટલા પોલીસ અધિકારીઓ-કર્મીઓના સન્માનનો ગૌરવશાળી સમારોહ 

બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાના કામો માટે ૪૦ કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર

અમદાવાદમાં બે માસમાં ૨૦૦ જેટલા ઓરીના કેસ નોંધાયા

આખા દેશમાં દિવાળી પર જેટલા ફટાકડા નથી ફૂટતા એટલા ગુજરાતમાં પેપર ફૂટે છે : અરવિંદ કેજરીવાલ

ભાજપના કયા નેતાઓ વિરુધ્ધ નોધાયો બળાત્કારનો કેસ !

TAGGED:DANCEgujaratPANDHARPOORpolice
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?