By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !
અમદાવાદગુજરાત

ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !

Web Editor Panchat
Last updated: May 13, 2022 12:42 pm
Web Editor Panchat Published May 13, 2022
Share
SHARE

ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !

એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા

એસટી વિભાગના એક સસ્પેન્ડેડ અધિકારીએ હાલમાં ભુજ એસટી ડેપોના મેનેજર તરીકે બદલી કરાયેલા અધિકારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરી છે
ફરિયાદમાં જણાવ્યુ છે કે રવિ જે નિર્મલ નામના અધિકારીએ તેમને જોઇ લેવાની ધમકી આપી છે, જેથી હસન કમલ મામજી ભાઇને ડર લાગતા તેઓ
વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે,, આમ ખોટ ખાતી એસ ટી વિભાગમાં અધિકારીઓ વચ્ચે એસટી સદ્દર બનાવવાના બદલે આતંરિક લડાઇ
કઇ મલાઇ ખાવા માટે થઇ રહી છે તે હાલ ચર્ચાનો વિષય છે,

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

હિમ્મતનગર એસ ટી વિભાગના નિયામક(સસ્પેન્ડેડ) હસન કમલ મામજી ભાઇએ વાડજ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં રજુઆત કરી છે કે
તેઓ પોતાની હિયરિંગ માટે એસટીના હેડ ક્વાટર્સ રાણીપ ખાતે આવ્યા હતા, તે દરમિયાન તેઓ એમ ડી એમ એ ગાંધીને તેમનુ સસ્પેન્સન રદ કરવા માટે
રજુઆત અર્થે ગયા હતા, તેમની રજુઆત હતી કે તેમને ખોટી રીતે એમ ડી દ્વારા સસ્પેન્ડ કરાયા છે,
તેમની દલીલ હતી કે તેમના કાર્યકાળ દરમિયાન મહિને 170 બસો બનાવવામાં આવતી હતી, એ સમય તેમની સાથે 475 જેટલો સ્ટાફ હતો સાથે 200 તાલીમાર્થીઓ
જ્યારે 25 મજુરો પણ કામ કરતા હતા, તેમની અગાઉ માત્ર મહિને 50 બસો ઇન હાઉસ બનતી હતી,, હસન કમલ મામજી ભાઇનો દાવો છે કે
તેમની કાર્ય ક્ષમતાને કારણે મહિને 170 જેટલી બસો બનવા લાગી હતી,,તેમને સસ્પેન્ડ કર્યા પછી હાલ મહિને એક પણ બસ બનતી નથી,
ત્યારે તેમને 700 સ્ટાફ પ્રમાણે ઓછી બનાવવાને લઇને ખોટો રિપોર્ટ તૈયાર કરીને તેમને 9 મહિનાથી સસ્પેન્ડ કર્યા છે, તેમને ટર્મીનેશન થવાની
દહેશત છે, આ બાબતે તેઓએ એમડી ગાંધીનુ ધ્યાન દોર્યુ હતું,

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

હસન કમલ મામજી ભાઇના કહેવા પ્રમાણે તેઓ એમ ડીને રજુઆત કર્યા બાદ જનરલ મેનેજર ને રજુઆત કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને
રવિ જે નિર્મલ કે જેમની બદલી એક દિવસ પહેલા જ કરાઇ હતી, તેઓ મળી ગયા,,અને કહ્યુ કે હવે કઇ પણ રજુઆત કરવી હોય તો ભુજ આવજો,,
જ્યારે હસન કમલ મામજીએ કહ્યુ કે મારા ઉપર આટલો બધો ગુસ્સો કેમ કરો છે, મે ક્યા તમારુ બગાડ્યુ છે, ત્યારે રવિ જે નિર્મલે કહ્યુ કે તમે લાડ સાહેબ
સાથે મળીને મારી બદલી કરાવી છે,, હુ તમને જોઇ લઇશ,, ત્યારે મે કહ્યુ હુ કોઇ લાડ સાહેબને ઓળખતો નથી, અને પછી મને ડર લાગ્યો કે તેઓ
મોટા માણસ છે મને કઇ પણ કરી શકે છે,, કારણ કે તેઓ પુર્વ વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ભાઇ ફળદુના વિશ્વાસુ અધિકારી તરીકે ફરજ બજાવી
ચુક્યા છે,પુર્વ પ્રધાન અને ભાજપના સિનિયર નેતાના નજીક હોવાના નાતે તેઓ માથાભારે અધિકારી છે,, જેથી મે પોલીસમાં અરજી આપી જેથી
મને ન્યાય મળી શકે, અને મારુ કોઇ નુકશાન ન પહોચાડી શકે,,

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

આમ જે રીતે હસન કમલ મામજી ભાઇએ પોલીસમાં અરજી આપી છે,,તે જોઇને લાગે છે કે જે રીતે બે દિવસ પહેલા સાત અધિકારીઓની બદલી થઇ
તે પૈકી ચાર અધિકારીઓ તો છેલ્લા દસ વરસથી એક જ જગ્યા ફરજ બજાવતા હતા,,તેમની પણ બદલી થતા એસટીના કર્મચારીઓએ
ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી, મહત્વની વાત એ છેકે દર વરસે એસટીને ચલાવવા માટે રુ 300 કરોડ રાજ્ય સરકાર સહાય કરે છે
એસટીને સધ્ધર બનાવવાની કામગીરી કરવાના બદલે અધિકારીઓ કઇ મોટી મલાઇ ખાવા માટે અંદરો અંદર કુશ્તી કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

You Might Also Like

હર્ષ સંઘવીની પોલીસે ગેંગરેપના પોસ્ટર લગાવી સીએમ ભુપેન્દ્ર પટેલની નાક કાપી ! ગેંગ રેપ માટે પોલીસ જવાબદાર નહી

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

TAGGED:Featuredhasan kamalR C FALDUravistst vibhagstatetransport
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?