By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભગવાન ગણેશજીના આશીર્વાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનીને જ રહેશે: આપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભગવાન ગણેશજીના આશીર્વાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનીને જ રહેશે: આપ
અમદાવાદગુજરાતરાજકારણ

ભગવાન ગણેશજીના આશીર્વાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનીને જ રહેશે: આપ

Web Editor Panchat
Last updated: September 9, 2022 8:03 pm
Web Editor Panchat Published September 9, 2022
Share
SHARE

‘આપ’એ સીમાડા નાકા ગણેશ મંડપથી ભવ્ય તિરંગા પદયાત્રા સાથે ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રાનું આયોજન કર્યું.

‘આપના રાજા’ વિસર્જન યાત્રામાં ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા.

’આપના રાજા’ વિસર્જન યાત્રા સીમાડા નાકા ખાતેથી શરૂ થઈને સાવલિયા સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી: આપ

’આપના રાજા’ વિસર્જન યાત્રામાં અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી અલગ અલગ ગેરંટીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી: આપ

અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલ ગેરંટીને પ્રદર્શિત કરતા અલગ અલગ છ વાહનો પર કાર્યકર્તાઓ વિભિન્ન વેશભૂષામાં સુશોભિત થયા હતા: આપ

ભગવાન ગણેશજીના આશીર્વાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનીને જ રહેશે: આપ

‘આપના રાજા’ ગણેશ પંડાલના નિર્માણ દરમિયાન પણ ભાજપના ગુંડાઓએ ‘આપ’ ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો કર્યો હતો: આપ

આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે સત્ય અને ધર્મની સાચી લડાઈ લડી રહી છે: આપ

 

આમ આદમી પાર્ટીએ આયોજિત કરેલ ભવ્ય ગણેશ ઉત્સવ ‘આપના રાજા’ના વિસર્જન નિમિતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની ઉપસ્થિતિમાં સીમાડા નાકા ગણેશ મંડપથી ભવ્ય તિરંગા પદયાત્રા સાથે ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રાનું આયોજન કર્યું.

વિસર્જન યાત્રાની શરૂઆત સીમાડા નાકા ખાતેથી શરૂ થઈ નક્કી થયેલા રૂટ પ્રમાણે છેલ્લે સાવલીયા સર્કલ ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી અલગ અલગ ગેરંટીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી અને લોકોની પીડાને વાચા આપતી આ ગેરંટીને પ્રદર્શિત કરતા અલગ અલગ છ વાહનો પર કાર્યકર્તા ભાઈઓ અને બહેનો વિભિન્ન વેશભૂષામાં સુશોભિત થયા હતા.

‘આપના રાજા’ના નિર્માણ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ ભગવાન ગણેશજીના આશીર્વાદથી મનોજ સોરઠીયા આજે આપણા સૌની વચ્ચે સ્વસ્થ હાલતમાં અને પૂરી મજબૂતીથી ભાજપનો સામનો કરવા માટે ઉભા છે. અરવિંદ કેજરીવાલજી આ ‘આપના રાજા’ ગણેશ પંડાલની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ ભગવાન ગણેશજીના દર્શન કરીને તેમની આરતી પણ ઉતારી હતી. અરવિંદ કેજરીવાલજીએ તે દરમિયાન કહ્યું હતું કે સત્ય અને ધર્મની લડાઈ લડનારના પડખે હંમેશા ભગવાન ગણેશજી મોજુદ રહેશે, તો કોઈએ પણ અન્યાયી અને અત્યાચારીઓથી ડરવાની જરૂર નથી.

‘આપના રાજા’ ગણેશ પંડાલમાં જે રીતે લોકો ભગવાન ગણેશજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, તેને જોઈને સ્પષ્ટપણે લાગે છે કે આ વખતે ફક્ત સુરતમાં જ નહીં પણ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક મજબૂત સરકાર બનીને જ રહેશે અને આ સરકાર બનાવવામાં ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા આમ આદમી પાર્ટીની સાથે જ રહેશે, કારણ કે આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે સત્ય અને ધર્મની સાચી લડાઈ લડી રહી છે.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?