By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પ્રદેશ ભાજપના નેતા પ્રદ્યુમન વાજા સામે રોહિત સમાજમા કેમ ફેલાઇ નારાજગી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > પ્રદેશ ભાજપના નેતા પ્રદ્યુમન વાજા સામે રોહિત સમાજમા કેમ ફેલાઇ નારાજગી
ગાંધીનગરગુજરાતરાજકારણ

પ્રદેશ ભાજપના નેતા પ્રદ્યુમન વાજા સામે રોહિત સમાજમા કેમ ફેલાઇ નારાજગી

Web Editor Panchat
Last updated: September 15, 2022 9:20 pm
Web Editor Panchat Published September 15, 2022
Share
SHARE

પ્રદેશ ભાજપના નેતા પ્રદ્યુમન વાજા સામે રોહિત સમાજમા કેમ ફેલાઇ નારાજગી

એક તરફ ગુજરાત રોહિત સમાજ દ્વારા મહા સમ્મેલનનુ આયોજન કરાયુ છે, ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપ અનુસૂચિત જાતી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજાએ પણ સમાન્તર કાર્યકર્મ શક્તિ વંદનાના નામે કાર્યક્રમ જાહેર કર્યો છે, પરિણામે રોહિત સમાજમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સામે નારાજગી ફાટી નિકળી છે, મહત્વની વાત એ છે કે મોટી સંખ્યામાં યુવાનોએ ડો પ્રદ્યુમન વાજાને પત્ર લખીને ખખડાવ્યા છે, અને ભાજપનુ કાર્યક્રમ રદ્દ કરવા રોહિત સમાજે આદેશ કર્યો છે,

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે સમાજના વિવિધ વર્ગો દ્વારા સમ્મેલન યોજી શક્તિનો પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે, રાજકીય નેતાઓ પણ ટીકીટ કન્ફર્મ કરવા માટે સમાજના નામે કે અન્ય નામે રાજકીય તાકાતનો પ્રદર્શન કરવા માટે સમ્મેલનો બોલાવી રહ્યા છે, મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાત ભાજપ અનુસૂચિત જાતી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રેક્ષા ભારતી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનુ આયોજન કરાયુ છે, ત્યારે બીજી તરફ સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય રોહિત સમાજનુ પ્રથમ મહાસમ્મેલનનુ ડાહ્યા ભાઇ પરમાર દ્વારા ગાંધીનગરમાં આયોજિત કરાયુ છે, જેને લઇને વિવાદ રોહીત સમાજમાં જોવા મળી રહ્યુ છે,

રોહિત સમાજના યુવા નેતા અનિલ પરમાર અને વિપુલ રાજપુરા દ્વારા ડો પ્રદ્યુમન વાજા પર પત્ર લખીને આક્ષેપ કરાયો છે કે- “આપ શ્રી વણકર, રોહિત, વાલ્મિકી, નાડિયા, શેનમા, મેઘવાલ, તુરી જેવી અસંખ્યા અનુસૂચિત જાતિઓનું ભાજપમાં નેતૃત્વ કરી રહ્યાં છો. તે છતાં દુ:ખી હ્રદયે આપને જણાવવાનું કે આપની અધ્યક્ષતામાં 25 સપ્ટેમ્બરના રોજ રોહિત મહાસંમેલનની સામે જ અને તે સમય-સ્થળે ભાજપ અનુસૂચિત મોરચાનું પણ સંમેલન આપ શ્રીની અધ્યક્ષતામાં રાખેલ છે. તેનાથી સમગ્ર રોહિત સમાજના લોકો દુ:ખી છે. સમાજહિત માટે આપશ્રીએ આપના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવો જોઈએ તેવી સમાજની લાગણી છે. “

 

 

You Might Also Like

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

ઇદ ઉલ અઝહાની ઉજવણી પરંપરાગત રીતે થાય તે માટે પરિપત્ર કરવા કોણે કરી રજુઆત

અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

સી.એમ-ડેશબોર્ડની કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત

પાટણના સિદ્ધિ સરોવરને કિનારે સંત કહારનાથની સમાધિ પાસે યોજાયો મેળો

Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?