By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ
ગાંધીનગરગુજરાતરાજકારણ

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ

Web Editor Panchat
Last updated: October 7, 2022 11:52 pm
Web Editor Panchat Published October 7, 2022
Share
SHARE

 

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની હડતાળ સમેટાઈ

ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંચાલક મહામંડળ ના પ્રમુખ કિશોર જોશીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ ને લઇ આંદોલન કરવામાં આવ્યું હતું જોકે ભાજપના નેતા કે સી પટેલ ના સનિષ્ઠ પ્રયાસો ને પરિણામે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હકારાત્મક વલણ અપનાવતા તેઓએ આંદોલન પરત ખેંચવાની જાહેરાત કરી છે તેઓ એ રાજય સરકારનો આભાર માન્યો છે અને તમામ કર્મચારીઓએ પુનઃ કામમાં લાગી જવા માટે પત્ર લખીને અપીલ કરી છે..

પ્રતિશ્રી
જિલ્લા પ્રમુખ
તાલુકા પ્રમુખ

આંદોલન નો સુખદ અંત આવવા બાબત

સવિનય
મધ્યાહન ભોજન યોજના ના 96000 કર્મચારીઓ માટે તારીખ 12/9/2022 થી આવેદનપત્ર પાટણ જામનગર રાજકોટ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મેહસાણા ગોધરા ખેડા તાપી સુરત પંચમહાલ છોટાઉદેપુર ભાવનગર મોરબી દેવભૂમિ દ્વવારાકા અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ વગેરે જિલ્લા મા મામલતદાર સાહેબ ને આપણા પ્રશ્ન માટે આવેદનપત્ર આપવા મા આવ્યા ત્યાર બાદ ગાંધીનગર મુકામે 19 તારીખે ધરણા નો કાર્યક્રમ આપી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને આવેદનપત્ર આપ્યા ત્યાર બાદ તારીખ 20/9/2022 થી પાટણ જામનગર રાજકોટ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર ખેડા વગેરે જિલ્લા ના તાલુકા મા કેન્દ્ર બંધ રાખી હડતાલ મા જોડાયા અને તારીખ 21/9/2022 ના રોજ તાલુકા મથકે ધરણા નો કાર્યક્રમ આપવા મા આવ્યો અને તારીખ 21/9/2022 થી પાટણ જિલ્લા મા પ્રતીક ધરણા કર્યા ત્યાર બાદ પાટણ જિલ્લા ના કર્મચારીઓ દ્વવારા તારીખ 28/9/2022 થી અમરાંત ઉપવાસ પર બેચી ગયા આજ રોજ પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી અને ભાજપ ના આગેવાન કે. સી. પટેલની મધ્યસ્થી ને લીધે આપણા વેતન વધારા માટે સરકારશ્રી નું હકારાત્મક વલણ છે અને તમને યોગ્ય નિ્યાય આપવા ની મૌખિક બાંહેધરી આપતાં ત્યાર બાદ પાટણ જિલ્લા કલેક્ટર ગુલાટી સાહેબ દ્વવારા આપણા રાજ્ય મંડળ ના મહામંત્રી પ્રવીણભાઈ પરમાર તથા પાટણ જિલ્લા ના પ્રમુખ અને રાજ્ય મંડળ ના ઉપપ્રમુખ શ્રી વિનયસિંહ ઝાલા તથા આગેવાન સાથે મિટિંગ કરી કલેક્ટર સાહેબ દ્વવારા સરકાર મા આપણી વાત રજુ કરી ગાંધીનગર ખાતે કમિશ્નર સાહેબ મધ્યાહન ભોજન અને શિક્ષણ વિભાગ ના ઉચ્ચ અધિકારી સાથે સર્ચા કરવા મા આવી પાટણ કલેક્ટર સાહેબશ્રી દ્વવારા હૈયા ધરણા આપવા મા આવી કે હાલ વડાપ્રધાન શ્રી ગુજરાત મા છે તથા શનિ રવિ તથા દશેરા ની રજા છે માટે 5 તારીખ સુધી કોઈ જાહેરાત થાય એવી શક્યતા નથી માનદવેતન માટે સરકાર પોઝીટીવ છે અને ખુબજ ટૂંકા સમય માં વેતન વધારા ની સરકાર દ્વવારા જાહેરાત કરવા મા આવશે અને જો 5 તારીખ સુધી મા તમારી જાહેરાત ના થાય તો તમે ફરી થી તમારી માંગો માટે રજુઆત કરી શકો છો જેથી આગેવાન દ્વવારા કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી અમારાંત ઉપવાસ પુરા કરી નાયબ કલેક્ટર સાહેબ દ્વવારા તમામ કર્મચારીઓ ને પારણાં કરાવેલ છે અને પ્રતીક ધરણા જ્યાં સુધી પગાર વધારો ના થાય ત્યાં સુધી ચાલુ રાખવા નું નક્કી કરેલ હોય તેમજ હાલ નો સ્થિતિ જોતા આ આંદોલન પૂરું કરવા ની જાહેરાત કરું છું આવતી કાલ થી તમામ કેન્દ્રો વ્યવસ્થિત ચાલુ કરવા વિનંતી કરું છું અમારા આહવાન ને માન આપી આ આંદોલન મા જોડાયેલ તમામઆગેવાન તાહા કર્મચારીઓ અને આ આંદોલન મા સહકાર આપવા બદલ તમામ મીડિયા નો આભાર માનું છું
કિશોરભાઈ જોશી
પ્રમુખઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ

 

 

 

 

 

 

You Might Also Like

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

TAGGED:andolankishor joshimid day plan
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?