By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલ 16,17 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં કરશે પ્રવાસ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અરવિંદ કેજરીવાલ 16,17 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં કરશે પ્રવાસ
અમદાવાદગુજરાતરાજકારણ

અરવિંદ કેજરીવાલ 16,17 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં કરશે પ્રવાસ

Web Editor Panchat
Last updated: October 15, 2022 6:31 pm
Web Editor Panchat Published October 15, 2022
Share
SHARE

અરવિંદ કેજરીવાલ 16,17 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં કરશે પ્રવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકી લેવા માટે આમ આદમી પાર્ટીએ કમર કસી છે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની ટિમ નું મિશન ગાંધીનગર માં સત્તા કબ્જે કરવાનું છે એ માટે દિલ્હી અને પંજાબ ની ટિમ ને ગુજરાતમાં ઉતારી દીધી છે.ખુદ અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબર ના રોજ ગુજરાતનો બે દિવસનો પ્રવાસ કરશે.ભાવનગર, મહેસાણા અને ડીસામાં જાહેરસભાને સંબોધશે.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 17 ઓક્ટોબરે બપોરે 12:00 વાગે ઊંઝા ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને બપોરે 2:00 વાગે ડીસા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરશે.

You Might Also Like

36મી નેશનલ ગેમ્સ ૨૦૨૨”ની યજમાની કરવા ગુજરાત તૈયાર છે-  હર્ષ સંઘવી

બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !

કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની મુલાકાત લેતી USFDA ટીમ

પાલીતાણા ગિરિરાજ શેત્રુજયની સુરક્ષા ને લઇ સરકારે કયો મોટો નિર્ણય લીધો ?

TAGGED:અરવિંદ કેજરીવાલડીસાભગવંત માનભારતીય જનતા પાર્ટી
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?