By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામુ આપી બીજપીની બગાડશે બાજી !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > ઉત્તરપ્રદેશ > અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામુ આપી બીજપીની બગાડશે બાજી !
ઇન્ડિયાઉત્તરપ્રદેશરાજકારણ

અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામુ આપી બીજપીની બગાડશે બાજી !

Web Editor Panchat
Last updated: March 16, 2025 11:37 pm
Web Editor Panchat Published March 22, 2022
Share
FILE PHOTO
FILE PHOTO
SHARE

 

અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામુ આપી બીજપીની બગાડશે બાજી !

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢ લોકસભા સીટ ઉપરથી રાજીનામુ આપી દીધુ તો સાથે સપા નેતા આઝમ ખાને લોકસભાપદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે અખિલેશ મૈનપુરીની કરહલ બેઠક પરથી
અને આઝમ ખાન રામપુર બેઠક પરથી ધારાસભ્યપદ પર રહેશે.આ બન્ને નેતાઓ હવે ઉત્તર પ્રદેશની પ્રજા વચ્ચે રહેશે, વિરોધ પક્ષમાં રહીને બીજેપીના 2024ના રાજકીય ગણિતને બગાડવા માટે રણનિતિ બનાવશે,

माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने लोकसभा की सदस्यता से दिया त्याग पत्र। दिल्ली में माननीय लोकसभा अध्यक्ष जी को सौंपा त्याग पत्र। pic.twitter.com/hVIkv2OTgr

— Samajwadi Party (@samajwadiparty) March 22, 2022

અખિલેશ યાદવનુ આ છે રાજકિય ગણિત

અખિલેશ યાદવ વિપક્ષના નેતા બનશે
યુપી વિધાનસભામાં અખિલેશ યાદવ વિપક્ષના નેતા બનશે, અને યોગીને તેમની રાજનિતિક જમીન ઉપર મ્હાત આપવા રણનિતિ બનાવશે,
યોગી સરકારની નિષ્ફળતાઓ અને અપાયેલા વાયદાઓ જો પુરા નહી થાય તો સ્થાનિક કક્ષાએ તેઓ સારી રીતે વિરોધની નિતિ બનાવી શકશે
તે સિવાય પોાતના ધારાસભ્યોનો મનોબળ પણ મજબુર રાખી શકશે ,, તેમને યાદ છે કે
2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા પછી અખિલેશ યાદવ ફરી દિલ્હીના રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા અને એને કારણે યુપીમાં વિપક્ષ ઘણો નબળો પડી ગયો હતો.
એનું પરિણામ એ આવ્યું કે 2019 અને 2022માં ભાજપની આગળ વિપક્ષનું પરિણામ નબળું રહ્યું. હવે અખિલેશ તેમની જૂની ભૂલ ફરી રિપીટ કરવા નથી માગતા.

https://twitter.com/yadavakhilesh/status/1506189880287764482?s=20&t=xoPsfzyu-t_XqQAk_5ji0Q

2024 માટે તૈયાર કરશે રાજનિતિક જમીન
અખિલેશ યાદવ એ વાત સારી રીતે જાણે છે કે તેમની સભાઓમાં ભીડ બહુ આવી, પણ થોડાક મતો ઓછા પડવાના કારણે તેઓ સરકાર ન બનાવી શક્યા,,
જેથી તેઓ હવે 2024માં ભીડને બુથ સુધી લઇ જઇ મતોમાં બદલવા માંગે છે, જરુર પડ્યે તેઓ સરકારની નિષ્ફળતાઓ માટે સાયકલ યાત્રાનુ આયોજન કરીને
ફરી એક વાર ગામે ગામ ફરી શકે છે, સાથે લોકસભામાંથી રાજીનામું આપવાનો અર્થ સ્પષ્ટ છે કે તેમણે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુપીમાં સૌથી વધારે લોકસભા સીટો છે.
અખિલેશ હવે એમાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી. આ જ કારણ છે કે હવે તેમનું ફોક્સ માત્ર અને માત્ર યુપી પર રહેશે.

जनता को दिया भाजपा सरकार ने महंगाई का एक और उपहार… लखनऊ में रसोई गैस सिलेंडर हुआ हज़ार के पास और पटना में हज़ार के पार!

चुनाव ख़त्म, महंगाई शुरू… pic.twitter.com/JUROJtgwTr

— Akhilesh Yadav (@yadavakhilesh) March 22, 2022

અખિલેશ યુપી છોડશે તો નુકશાન થશે
અખિલેશને ખબર છે કે જે રીતે તેઓએ યુપીમાં પ્રચાર કર્યો અને મતદારો સાથે રહેવાનો આશ્વાસન આપ્યો હતો તે આશ્વાસન તેઓ પુર્ણ કરવા માંગે છે, કારણ તે તેમને સીટો 2017 કરતા વધુ મળી છે,,તે હકીકત છે,,
જેથી તેઓ પોતાના સમર્થકો વચ્ચે રહેવા માંગે છે,અને પ્રદેશની રાજનિતિથી દેશની રાજનિતિ ઉપર નજર નિંયંત્રણ રાખવા માંગે છે,
સાંસદ તરીકે અખિલેશ યાદવ મોટા ભાગનો સમય દિલ્હીમાં પસાર કરે છે. એને કારણે તેઓ યુપી માટે વધારે સમય નથી ફાળવતા એવો પણ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો,
તેથી આ વખતે યુપીમાં હાર મળ્યા પછી અખિલેશે તેમની રણનીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેથી તેઓ હવે દિલ્હીના રાજકારણમાં સમય ફાળવવાની જગ્યાએ સંપૂર્ણ રીતે ઉત્તરપ્રદેશના જ રાજકારણમાં ફોકસ કરવા માગે છે.

https://twitter.com/yadavakhilesh/status/1506189880287764482?s=20&t=xoPsfzyu-t_XqQAk_5ji0Q

. આઝમગઢ લોકસભા સીટમાં જીત પાકી
અખિલેશ યાદવ અત્યારસુધી આઝમગઢના લોકસભા સભ્ય હતા. જ્યાં વિધાનસભાની 10 સીટ સપા જીતી ચુકી છે, હવે તેમના રાજીનામા પછી અહીં પેટાચૂંટણી થશે. અખિલેશ યાદવને વિશ્વાસ છે કે
આ સીટ ફરી સમાજવાદી પાર્ટી જ જીતી લેશે. તેમને આ વિશ્વાસ તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને આધારે મળ્યો છે.
જ્યારે રામપુરની પાંચમાંથી ત્રણ સીટ પર સપાને જીત મળી છે. આ સંજોગોમાં પાર્ટીને અહીં પણ લોકસભા પેટાચૂંટણીમાં જીત મળવાની શક્યતા છે.

You Might Also Like

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !

ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

TAGGED:AJAMKHANAKHILESH YADAVFeaturedMP SEATresignuttarpradeshyogi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?