By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજયમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો લઘુમતીઓ માટે ચિંતાનો વિષય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > રાજયમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો લઘુમતીઓ માટે ચિંતાનો વિષય
અમદાવાદગુજરાતરાજકારણ

રાજયમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો લઘુમતીઓ માટે ચિંતાનો વિષય

Web Editor Panchat
Last updated: November 18, 2022 5:58 pm
Web Editor Panchat Published November 18, 2022
Share
SHARE

રાજયમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો લઘુમતીઓ માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં બીજેપી 27 વર્ષ થી સત્તાસ્થાને છે ત્યારે ગુજરાતમાં ભાજપનો ગઢ જળવાઈ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એડી ચોંટી નું જોર લગાવી રહ્યું છે..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાતમાં મુસ્લિમો નિર્ણાયક મતદાર ગણાય છે અત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ના વાંકાનેર ,ખાડિયા જમાલપુર અને દરિયાપુર શાહપુર સહીત મુસ્લિમ ધારાસભ્યો છે ત્યારે આ વખતે એ આઈ એમ આઈ એમ અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતમાં મુસ્લિમો નું પ્રતિનિધિત્વ જળવાશે કે કેમ તેને લઇ ચર્ચાનો વિષય છે.

રાજ્યમાંઅંદાજિત 9 થી 10 ટકા મુસ્લિમ મતદારો છે. સૂત્રોની વાત સાચી માનીએ તો 30થી વધુ વિધાનસભા બેઠકોમાં 15 ટકા થી વધુ મુસ્લિમ મતદારો છે.સંખ્યાબળની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાત વિધાનસભામાં 18 જેટલા મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાવા જોઈએ જોકે દિન પ્રતિદિન ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વમાં ધટાડો થયો છે..એક સમયે 12 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે.જયારે અત્યારે ખાડિયા જમાલપુર ,દરિયાપુર શાહપુર અને વાંકાનેર સહીત ત્રણ બેઠકો પર કોંગ્રેસ ના ત્રણ મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયેલા છે..જોકે આ વખતે ગુજરાતની રાજનીતિમાં ઓવેસીની પાર્ટીની એન્ટ્રી બાદ કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો બેઠક જાળવી રાખશે તે એક મોટો સવાલ છે..

2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં મુસ્લિમોની કુલ વસ્તી લગભગ 10 ટકા છે. ભુજ અને ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 20 ટકાથી વધુ છે. આ સાથે જ અમદાવાદમાં વેજલપુર, દરિયાપુર, જમાલપુર ખાડિયા અને દાણીલીમડા જેવી બેઠકો પર મુસ્લિમો નિર્ણાયક ભૂમિકામાં છે. કુલ 20 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ મતદારોની વસ્તી 20 ટકાથી વધુ છે. જેમાંથી ચાર અમદાવાદમાં, ત્રણ-ત્રણ ભુજ અને ભરૂચ જિલ્લામાં છે.

જમાલપુર ખાડિયા ગુજરાતમાં એકમાત્ર એવી બેઠક છે જ્યાં મુસ્લિમ મતદારો 50 ટકાથી વધુ છે. અહીંના કુલ મતદારોમાં મુસ્લિમ મતદારો 61 ટકા છે. આ ઉપરાંત દાણીલીમડામાં 48%, દરિયાપુરમાં 46%, વાગરામાં 44%, ભરૂચમાં 38%, વેજલપુરમાં 35%, ભુજમાં 35%, જંબુસરમાં 31%, બાપુનગરમાં 28% અને 26% મુસ્લિમ મતદારો છે. લિંબાયતમાં. 2017માં, સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આ દસ બેઠકોમાંથી પાંચ બેઠકો ભાજપ અને પાંચ બેઠકો કોંગ્રેસે જીતી હતી.
ગુજરાતની 10 મુસ્લિમ બહુમતીવાળી સીટો પર કેવું રહ્યું પરિણામ?

સીટો % મુસ્લિમ કોણ જીત્યું 2017 માં કોણ જીત્યું 2012 માં

જમાલપુર ખાડિયા 61% કોંગ્રેસ

દાણીલીમડા 48% કોંગ્રેસ

દરિયાપુર 46% કોંગ્રેસ

વાગરા 44% ભાજપ

ભરૂચ 38% ભાજપ

વેજલપુર 35% ભાજપ

ભુજ 35% ભાજપ

મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સોમનાથ થી અયોધ્યા સુધી ની યાત્રા બાદ સમગ્ર દેશમાં હિન્દુત્વ લહેર જોવા મળી હતી જેના પરિણામ સ્વરૂપ લોકો બીજેપી તરફ લોકોનો ક્રેઝ વધ્યો હતો ને પ્રથમ વખત ગુજરાત માં વર્ષ 1995માં ભાજપ પ્રથમ વખત સત્તા પર આવ્યો ને આજ દિન સુધી ગુજરાતમાં બીજેપીએ સત્તા જાળવી રાખી છે જયારે બીજી તરફ ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો થયો છે એક વાત ચોક્કસ છે કે પહેલા કરતા લોકોમાં જાતિવાદ અને કટ્ટરતા માં વધાર્યો થયો છે જેના પરિણામ સ્વરૂપ સારા પ્રામાણિક નિષ્ઠાવાન ઉમેદવારોની ચૂંટણી જીતી શકતા નથી તે એક વાસ્તવિકતા છે

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?