By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જ્યારે સાબુ નહોતા ત્યારે કેવી રીતે કપડા ધોતા હતા ભારતના લોકો? આ હતી ખાસ રીત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > જ્યારે સાબુ નહોતા ત્યારે કેવી રીતે કપડા ધોતા હતા ભારતના લોકો? આ હતી ખાસ રીત
જાણવા જેવું

જ્યારે સાબુ નહોતા ત્યારે કેવી રીતે કપડા ધોતા હતા ભારતના લોકો? આ હતી ખાસ રીત

Web Editor Panchat
Last updated: March 29, 2022 12:57 pm
Web Editor Panchat Published March 29, 2022
Share
SHARE

આજના સમયમાં સાબુ કે સર્ફથી બે મિનિટમાં કપડા સાફ થઈ જાય છે. બ્રિટિશ કંપની લીબર બ્રધર્સ ઈંગ્લેન્ડે પહેલીવાર ભારતીય બજારમાં સાબુ લૉન્ચ કર્યો હતો. તો સવાલ એ છે કે આ પહેલા ભારતના લોકો કેવી રીતે કપડા ધોતા હતા. તો આજે અમે તમને જણાવીએ છીએ કે જ્યારે સાબુ નહોતો ત્યારે કેવી રીતે લોકો કપડા ધોતા હતા.

 

 

આ રીતે થતી હતી કપડાંની સફાઈ- અરીઠાની છાલમાંથી નીકળતા ફીણ ગંદા કપડાને સાફ કરીને ચમકદાર બનાવતા હતા. આજે પણ મોંઘા અને રેશમી કપડા સાફ કરવા માટે અરીઠાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ વાળ ધોવા માટે પણ થાય છે. જો કે, અરીઠાનો ઉપયોગ ભારતમાં હજુ પણ વાળ ધોવા માટે થાય છે.

 

સાબુના આગમન પહેલા સામાન્ય લોકો તેમના કપડાને ધોવા માટે ગરમ પાણીમાં નાખીને ભીના કરી નાખતા હતા. ત્યારબાદ તેને પત્થરો પર મારી મારીને સાફ કરવામાં આવ્યા હતા. કારણ કે ત્યારે અરીઠા બધાની પાસે નહોતા. એવું કહેવાય છે કે આજે પણ ધોબીઘાટમાં સાબુ અને સર્ફ વગર જૂના જમાનાની રીતે કપડા ધોવામાં આવે છે.

કેવી રીતે થતો હતો અરીઠાનો ઉપયોગ – મોંઘા અને સોફ્ટ કપડા માટે અરીઠાનો ઉપયોગ થતો હતો. અગાઉ અરીઠાને કપડાં ધોવા માટે પાણી નાખીને ગરમ કરવામાં આવતા હતા. તેમાંથી ફીણ આવવા લાગતા અને પછી ફીણને કાઢીને કપડા પર લગાવીને તેને ઘલવા માટે પથ્થર કે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આનાથી કપડાંની ગંદકી જ સાફ નહોતી થતીજ, પરંતુ તે જર્મ ફ્રી પણ થઈ જતા હતા. તે ઓર્ગેનિક હોવાથી તેના શરીર પર કોઈ પ્રકારની અસર થતી ન હતી.

આવી રીતે પણ થતી હતી કપડાંની સફાઈ- જૂના જમાનામાં કપડાંને રેહથી પણ સાફ કરવામાં આવતા હતા. રેહ એક પ્રકારનું ખનિજ છે. તેમાં સોડિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફેટ હોય છે. આ સફેદ રંગના પાવડરને પાણીમાં ભેળવીને તેમાં કપડા પલાળવામાં આવતા હતા અને પછી થોડા સમય પછી કપડાને ઘસીને અથવા પથ્થર પર પછાડીને ધોવાથી ગંદકી સાફ કરવામાં આવતી હતી.

 

 

 

 

 

 

 

 

 

You Might Also Like

પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ આચાર્ય દેવવ્રત

અમદાવાદીઓ માટે શું નવું આવ્યું ?

ગુજરાતની કઈ મહિલા કોણ બનેગા કરોડપતિમાં ચમકશે?

સફાઈ કર્મચારીઓના કાર્યને બિરદાવવા જગાભાઈ પટેલ દ્વારા ધાબળા વિતરણ

માર્ગ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ’ ગોલ્ડન અવર’ માં મદદ કરનાર પાંચ વ્યક્તિઓને ’ગૂડ સમરીટન એવોર્ડ’ થી સન્માનિત કરાયા

TAGGED:clothsno soapwash
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?