By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જો કિન્નરો આવી વસ્તુ આપે તો તમને લાગી શકે છે લોટરી, બની જશો ધનવાન..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ધર્મ દર્શન > જો કિન્નરો આવી વસ્તુ આપે તો તમને લાગી શકે છે લોટરી, બની જશો ધનવાન..
ધર્મ દર્શન

જો કિન્નરો આવી વસ્તુ આપે તો તમને લાગી શકે છે લોટરી, બની જશો ધનવાન..

Web Editor Panchat
Last updated: February 25, 2022 12:07 am
Web Editor Panchat Published February 21, 2022
Share
SHARE

પૈસા એ એવી વસ્તુ છે કે જેના વિના વ્યક્તિનું જીવન કઈ જ નથી એમ પણ કહી શકીએ કે દરેકને પૈસાની જરૂર હોય છે અને દરેક વ્યક્તિએ તે મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે. તેટલું જ નહીં, મહેનત કરીને ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી પણ જરૂરી છે.

નહીં તો, ઘણી વખત સખત મહેનત છતાં પણ, આપણા હાથમાં સફળતા દેખાતી નથી અને આ સાથે આપણે પાયમાલ પણ થઇ શકીએ છીએ. તો કહ્સ જાણીલો આ એક ઉપાય તમે પણ, કે જે ઉપાયથી તમે ખુબ જ ધનવાન પણ બની શકો છો. આ સિવાય પણ એવું માનવામાં આવે છે કે, શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય જન્મ પહેલાં નક્કી થાય છે, વ્યક્તિને કેટલા પૈસા મળશે. તો જાણીલો આ એક સરળ ઉપાય તમેપણ…

ભલે પૈસાની મદદથી જીવનની દરેક ખુશીઓ ખરીદી શકાતી નથી, પરંતુ એક સત્ય એ છે કે જીવનમાં ખુશીઓ માણવા માટે પૈસાના મહત્વને અવગણી શકાય નહીં. આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને, પૈસાની જરૂરિયાતને કોઈ પણ સંજોગોમાં ચોક્કસ અવગણી શકાય નહીં. ઘણા લોકો જ મહેનત કર્યા પછી પણ સફળ થવામાં સમર્થ નથી, જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઓછા પ્રયત્નોમાં બધું મળે છે. માટે જો તમે પણ બનવા માંગો છો ધનવાન તો કરીલો આ ઉપાય.

એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યકિત પાસેથી પૈસા લેવો, એટલે કે તમારા પર્સમાં અથવા તિજોરીમાં કોઈ બીજાના પૈસા રાખવાથી પૈસાની કમી દૂર થાય છે. જો કોઈ ગ્રહ વ્યક્તિની કુંડળીમાં પ્રતિકૂળ પરિણામ આપતો હોય તો ચોક્કસ સંબંધિત જ્યોતિષીય ઉપાય કરવા જોઈએ.

ભંડોળની અછતને દૂર કરવા માટે ખૂબ સચોટ ઉપાય વર્ણવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ દાન આપનારને અક્ષય પુણ્રય કહેવામાં આવે છે, તો તે કાયમી પુણ્ય પ્રદાન કરશે. કોઈ કિન્નરના પૈસ અને આ સાથે આશીર્વાદ વ્યક્તિને દરેક મુશ્કેલીથી બચાવે છે. તેથી વ્યકિતને પૈસા દાનમાં આપવું જોઈએ.

જો તમે પૈસાના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને પૈસાની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો, તો પછી તમે પણ કોઈ વ્યકિત પાસેથી 1 રૂપિયાનો સિક્કો કિન્નર પાસેથી માંગી લેવો ખુબ જ શુભ માનવામાં આવે છે. અને આ સિક્કાને એક લાલ કપડામાં બાંધીને ઘર હોઈ તો ઘરની તિજોરી આ સિવાય ઓફિસમાં પણ આ સિક્કાને પૈસાની નજીક રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે અને આ સાથે સાથે એક બાબત એ પણ ધ્યાન રાખવી જોઈએ કે આ સિક્કાને ખોવાવા ન દેવો જોઈએ, આમ સિક્કાને ખુબ જ સારી રીતે સાચવવો ખુબ જ શુભ માનવામાં આવે છે.

આ નાનો એવો ઉપાય તમને મોટો બધો ફાયદો પણ કરાવી શકે છે, આ ઉપાય તમને ખુબ જ ધનવાન પણ બનાવી શકે છે અને આ સાથે સાથે ઘરમાં કે ઓફિસમાં આ સિક્કો રાખવાથી તેની આજુબાજુ ક્યારેય નકારાત્મકતા પ્રસરતી નથી અને હમેશાં પરિવારમાં પણ સુખીનું વાતાવરણ બની રહે છે. જો તમે પૈસાના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને પૈસાની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો, તો પછી તમે પણ આ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો. અને આ સાથે સાથે એક ખાસ બાબત એ પણ માનવામાં આવે છે કે, પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ ચોક્કસ દૂર થવા લાગે છે.

એવું કહેવામાં આવે છે કે જો તમે દિવસમાં પ્રથમ વખત ઘરની બહાર નીકળો છો અને તમને માર્ગમાં કોઈ કિન્નર મળે છે તો તે સમયે આ ઉપાય કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સવારે કોઈ કિન્નરને જુએ છે, તો તે વ્યક્તિનો ચોક્કસ દિવસ સારો રહે છે.

You Might Also Like

કોંગ્રેસ કેવી રીતે જીતશે વિધાનસભા-125 સીટોની શુ છે રણનીતિ

સાર્વજનિક ગણેશ મહોત્સવ ની ગાંધીનગર માં કરાઈ ઉજવણી

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર !

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

TAGGED:Featuredkinnarluck
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?