By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બી એડની પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરિણામ ‘શીખવે તે મૂલવે ‘ ને ચરિતાર્થ કરનારો અભિગમ આઈઆઈટીઈનો મૂલ્યાકનમાં નવતર પ્રયોગ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > બી એડની પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરિણામ ‘શીખવે તે મૂલવે ‘ ને ચરિતાર્થ કરનારો અભિગમ આઈઆઈટીઈનો મૂલ્યાકનમાં નવતર પ્રયોગ
ગાંધીનગરગુજરાત

બી એડની પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરિણામ ‘શીખવે તે મૂલવે ‘ ને ચરિતાર્થ કરનારો અભિગમ આઈઆઈટીઈનો મૂલ્યાકનમાં નવતર પ્રયોગ

Web Editor Panchat
Last updated: June 5, 2022 5:07 pm
Web Editor Panchat Published June 5, 2022
Share
SHARE

બી એડની પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરિણામ ‘શીખવે તે મૂલવે ‘ ને ચરિતાર્થ કરનારો અભિગમ આઈઆઈટીઈનો મૂલ્યાકનમાં નવતર પ્રયોગ
સામાન્ય રીતે બોર્ડ અને યુનિવર્સિટીની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન તટસ્થ થઈ શકે તે હેતુથી ખાખી સ્ટીકર કે ડીઝીટલ એસેસમેન્ટ કરવાનો ટ્રેન્ડ છે જેથી ઉમેદવારની ઓળખ ખાનગી રાખી શકાય.

ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !


—————————————————————————————————-
આઈઆઈટીઈએ તેની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં તેને સંલગ્ન ૫૯ બી.એડ. કોલેજના ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન પોતાની કોલેજના અધ્યાપકોને સોંપી મૂલ્યાંકનની હેતુલક્ષિતા સાથે અધ્યાપકો પરના ભરોસાને પ્રાથમિકતા આપી .
અજાણ્યું એટલે અનાત્મલક્ષી અને ઓળખીતું એટલે આત્મલક્ષી એવી માન્યતા છે , હકીકત નથી તેવી પૂર્વધારણાને ચકાસણીના એરણ પર મૂકતાં તા ૨૩ મે થી તા. ૧ લી જૂન દરમ્યાન યોજાયેલ યુનિવર્સિટી પરીક્ષાને આચાર્યો – અધ્યાપકો સાથે ચિંતન શિબિરમાં અને એકેડેમિક કાઉન્સિલમાં મંજુર કરી ‘શીખવે તે મૂલવે ‘ અભિગમને આગળ ધપાવ્યો .
યુનિવર્સિટી દ્વારા મોકલેલ પ્રશ્નપત્ર આધારિત લખાયેલ ઉત્તરવહીનું મૂલ્યાંકન સંસ્થા ખાતે જ કરવાનું નક્કી કરવામાં આવ્યું . અધ્યાપકોના સહયોગથી એ કામ સમયસર તા. ૧ લી જૂનના રોજ પૂર્ણ કરવામાં આવ્યું . ૧૧ થી ૧૨ કલાક દરમ્યાન સેમેસ્ટર ૪ અને બપોરે ૧ થી ૨ દરમ્યાન સેમેસ્ટર ૨ ના ઉમેદવારોને આઈઆઈટીઈના પ્રતિનિધિની હાજરીમાં મૂલ્યાંકન કરેલી ઉમેદવારની પ્રત્યેક ઉત્તરવહીઓ જે તે ઉમેદવારને સ્વ- અભ્યાસ હેતુ આપવામાં આવી. જેથી તેણે લખેલા ઉત્તરોમાં મૂલ્યાંકન યોજના મુજબ ગુણાંકન થયું છે કે કેમ !

ભરત સિહ સોલંકીએ કહ્યું મને મારવાનો પ્રયત્ન થયો ,રેશ્મા પટેલે કહ્યુ હુ પતિ સાથે રહેવા માંગું છુ આરોપો પાયા વિહોણા !

જરુર જણાય ચકાસણી કરનાર અધ્યાપક પાસેથી સ્પષ્ટતા -માર્ગદર્શન મેળવી શકાય અને ગુણાંકમાં ફેરફાર થઈ શકે . ગુણ તપાસણી અને ચકાસણી તત્કાળ શક્ય બની . આમ, પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરીક્ષાર્થીઓ તેમનું પરિણામ જાણી શક્યા . જેથી આગામી ૧૨ જૂનથી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષથી તેઓ શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ શકે . આ સમગ્ર પ્રક્રિયાનો શ્રેય આ કાર્યમાં પોતાના કાર્ય દ્વારા આહુતિ આપનાર તમામ સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા તમામ અધ્યાપકોને જાય છે.

એલ જી હોસ્પિટલમાં ખાનગી સિક્યુરીટી સુપરવાઇઝરે મુસ્લિમ યુવતિ પાસે સેક્સની કરી માંગ- પોલીસમાં થઇ રજુઆત

રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ મૂલ્યાંકનની વિવિધ રીત અને પધ્ધતિઓથી ભાવિ શિક્ષક પરિચિત થાય અને શિક્ષક પરના ભરોસાને દ્ઢ કરી શકાય . કારણ કે શાળા શિક્ષણના ૧૨ વર્ષ પૈકી માત્ર ૨ વર્ષ જ જાહેર પરીક્ષા હોય છે , બાકીના ધોરણમાં શિક્ષક- શાળા આપે તેના પર જ સમાજ ભરોસો કરતો હોય છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bedexamgandhinagarIITEshikhve te mulve
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?